________________
से किं तं मग्गओ अंतगयं ? मग्गओ अंतगय से जहानामए केइ पुरिसे-उक्कं વા, વડું િવા, ટી વી, મળ વા, पईवं वा, जोई वा, सग्गओ काउं अणुक
ના જુવાને ઝેન્ના, તે જં मग्गओ अंतगयं।
નદીસૂત્ર પ્રશ્ન–માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ?
ઉત્તર- માર્ચતઃ અન્તગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે- જેમ કે પુરુષ ઉલ્કા, સળગતા તૃણને સળગતા કાષ્ઠને, મણિ પ્રદીપ અથવા જ્યોતિને પાછળ કરીને ચાલે તો તે ઉકાઆદિથી પાછળના પદાર્થો પ્રકાશિત થાય છે. તેમજ આત્મા પાછળનાં પ્રદેશવડે અવધિજ્ઞાનથી જાણે છે – તેને માર્ગત અન્તગત–પૃષ્ઠગામી અવધિજ્ઞાન સમજવુ.
પ્રશ્ન– પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે?
से किं तं पासओ अंतगयं ? पासओ अंतगयं से जहानामए केइ पुरिसे-उकं વા, વર્થિ વા, સ્ટી વા, વા, पईवं वा, जोई वा, पासओ काउं परिकમાળે પરિમાળે જસ્જિળા, જં पासओ अंतगयं, से तं अंतगयं ।
ઉત્તર–પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કેઈ પુરુષ ઉલ્કા, સળગતું તૃણુ, સળગતુ કાષ્ઠ, મણિ, પ્રદીપ અથવા જ્યોતિને બંને બાજુ રાખીને બન્ને– બાજુના ક્ષેત્રને પ્રકાશિત કરતે ચાલે છે. એવી જ રીતે જે અવધિજ્ઞાન બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પાશ્વત અન્તગત અવધિજ્ઞાન કહેવાય છે. આ અતગત અવધિજ્ઞાનનું વર્ણન થયું.
.
જે હૈિ નાથ ? જરા સે जहानामए केइ पुरिसे उकं वा, चहुलियं વા, સ્ટાર્થ વા, ળિ વા, પર્વ વા, जोई वा, मत्थए काउं समुन्वहमाणे સમુત્રેદમr mન્નિા , તે ત્ત
પ્રશ્ન-મધ્યગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? : * - .
ઉત્તર– મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે – જેમ કે પુરુષ ઉલ્કા, તૃણના અગ્નિને, કાષ્ઠના અગ્નિને, મણિને, દીપકને અથવા તિને મસ્તક પર રાખીને વહન કરતે ચાલે છે અને સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોને ઉપરોક્ત પ્રકાશ દ્વારા જેતે ચાલે છે એજ રીતે ચારેય બાજુ પદાર્થોનું જ્ઞાન કરાવતું જે જ્ઞાન જ્ઞાતાની સાથે સાથે ચાલે છે તે જ્ઞાન મધ્યગત અવધિજ્ઞાન કહેવાય છે.