________________
૩૩૬
लोइए जण्णं इमं अण्णाणिएहिं मिच्छादिट्टिएहिं सच्छंदबुद्धिमइविगप्पियं तं जहा-भारह रामायण जाव चत्तारि वेया संगोवंगा । से तं लोइए સામે !
પ્રમાણનિરૂપણ ઉત્તર- જે આગમ અજ્ઞાની મિખ્યાદષ્ટિઓએ પિતાની સ્વછંદ બુદ્ધિ અને મતિથી રચેલા હોય તે લૌકિક આગમ છે. જેમકે- ભારત, રામાયણ, યાવત સાંગોપાગ ચાર વેદ. આ સર્વ લૌકિક આગમ છે.
से किं तं लोउत्तरिए ?
પ્રશ્ન- ભંતે લકત્તરિકઆગમ શું છે? लोउत्तरिए-जण्णं इमं अरिहंतेहि ઉત્તર– ઉત્પન્નજ્ઞાન-દર્શનને ધારણ भगवंतेहिं उप्पण्णणाणदंसणधरेहिं तीय- કરનાર, અતીત, પ્રત્યુત્પન (વર્તમાન) पच्चुप्पण्णमणागयजाणएहिं तिलुक्कवहि
અને અનાગતના જ્ઞાતા, ત્રણે લેકથી વંદિત, यमहियपूडएहिं सन्चण्णूहि सव्वदरिसीहिं
પૂજિત, કંતિંત, સર્વજ્ઞાની, સર્વદર્શી
અરિહંતભગવતે દ્વારા પ્રણિત દ્વાદશાંગपणीयं दुवालसंगं गणिपिडगं, तं जहा
ગણિપિટક (આચારાગ યાવત્ દષ્ટિવાદ) आयारो जाव दिद्विवाओ। अहवा आगमे
તે લોકેતરિક આગમ છે. तिविहे पण्णत्ते, तं जहा-सुत्तागमे अत्थागमे तदुभयागमे । अवा आगमे
અથવા આગમ ત્રણ પ્રકારે પ્રરૂપ્યું છે, तिविहे पण्णत्ते, तं जहा-अत्तागमे अणं
તે આ પ્રમાણે- (૧) સૂત્રાગમ (૨) અર્થાગમ तरागमे परंपरागमे । तित्थगराणं
અને (૩) તદુભયાગમ. અથવા આગમ अत्थस्स अत्तागमे । गणहराणं सुत्तस्स
ત્રણ પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે– (૧) अत्तागमे, अत्थस्स अणंतरागमे । गण
આત્માગમ (૨) અનંતરાગમ અને (૩)
પર પરાગમ. તીર્થ કરે અર્થબોધ આપ્યા हरसीसाणं मुत्तस्स अणंतरागमे अत्थस्स।
છે તે અર્થ તેઓ માટે આત્માગમ છે તે परंपरागमे । तेण परं मुत्तस्स वि
અર્થ ગણધરને સાક્ષાત્ પ્રાપ્ત થયો તેથી अत्थस्स वि णो अत्तागमे, णो अणंत
ગણધર માટે તે અનન્તરાગમ છે. ગણધરોના रागमे, परंपरागमे । से तं लोगुत्तरिए। શિમાટે પરંપરાગમ છે. ગણધરો એ से तं आगमे, से तं णाणगुणप्पमाणे ।। ગૂંથેલ સૂત્રો તેઓ માટે આત્માગમ છે તેમના
સાક્ષાત શિષ્ય માટે તે સૂત્રો અનંતરાગમ છે અને પ્રશિષ્ય આદિમાટે પરંપરાગમ છે. આ રીતે લત્તરઆગમ જાણવુ આમ આગમનું અને જ્ઞાનગુણપ્રમાણુનુ સ્વરૂપ
વર્ણન જાણવું. ___२२५. से कि तं दंसणगुणप्पमाणे ? ૨૨૫. પ્રશ્ન- ભંતે દર્શનગુગપ્રમાણનું
સ્વરૂપ કેવું છે? दंसणगुणप्पमाणे चउबिहे पण्णत्ते, ઉત્તર સામાન્યરૂપે પદાર્થને જાણે