SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પદ્મણ, વછનાળ—પખવવું || ૬૦. તે િત ોનાળપખવવું ? ત્રિનાળ-૫ખવવું દુવિદ્વાનાં,સંનદાभवपच्चइयं च, खाओवसमियं च । ૬. તે િત મવચય ? મવશ્વચંતુ, तंजा - देवाण य नेरइयाण य । ૬૨. તે દિ ત વગોવમિય? લાબોધસમિય દુર્દૂ, તંબદ્દા-મનુસાળ ચ, पंचेंद्रिय - तिरिक्खजोनियाण य । httऊ खाओसमयं ? खाओसमियं तयावरणिज्जाणं कम्माणं उदिणाणं खणं, अणुदिणाण उवस मेणं ओहिणाणं समुप्पज्जइ । ६३. अहवा - गुणपडिवन्नस्स - अणगारएस ओहिनाणं समुप्पज्जर, तं समासओ छन्विहं पण्णत्तं, तंजहा - आणुगामियं १. अणाणुगामियं २. वडमाणयं ૩. ીયમાન્ય ૪, ડિવાડ્યું . વ્યવ્ डिवाइयं ६. | ૬૦. પ્રશ્ન— અવધિજ્ઞાન પ્રત્યક્ષ કેટલા પ્રકારનું છે? ન દીસૂત્ર છે. [૧] અવધિજ્ઞાન પ્રત્યક્ષ [૨] મનઃ પર્યંત્ર જ્ઞાન પ્રત્યક્ષ [૩] કેવળ જ્ઞાન પ્રત્યક્ષ. ૬૨. ૬૩ ઉાર—— અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું કહ્યુ` છે. જેમકે [૧] ભવપ્રત્યયિક અને [૨] ક્ષાયે પશમિક, ૬૧. પ્રશ્ન— ભવપ્રત્યયિક-દેવ-નારક ભવરૂપ નિમિત્તથી થવાવાળુ' જ્ઞાન કેટલા પ્રકારનું છે ? ઉત્તર~~~ ભવપ્રત્યયિક જ્ઞાન એ પ્રકારનું છે. જેમકે [૧] દેવા ને થનાર અને [૨] નારક જીવાને થનાર, પ્રશ્ન— તે ક્ષાયે પશમિક અવધિજ્ઞાન કોને હાય છે? ઉત્તર-ક્ષાયે પશમિક અવધિજ્ઞાન એ પ્રકારનાં જીવાને હોય છે, જેમકે મનુષ્યાને અને તિર્યંચ પંચેન્દ્રિયાને. પ્રશ્ન-— ક્ષાયેાપશમિક અવધિજ્ઞાન કયા હેતુથી ઉત્પન્ન થાય છે ? ઉત્તાર અવધિજ્ઞાન ને આવરણ કરનાર ઉદય પ્રાપ્ત કાિ ક્ષય હાવાથી અને સત્તામાં રહેલા કર્મોના ઉપશમ હેાવાથી ક્ષાયે પશમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અથવા જ્ઞાનાદિ ગુણેાથી સમ્પન્ન અણુગારને જે ક્ષાયેાપશમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના સક્ષેપમાં છ ભેદ છે. જેમકે [૧] આનુગામિક ( સાથે ચાલનારુ ) [૨] અનાનુગામિક ( સાથે ન ચાલનારુ ) [૩] વહેંમાન ( વૃદ્ધિ પામતું ) [૪] હીયમાન ( જેટલું ઉત્પન્ન થયું હેાય તેનાથી ઓછું થતું
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy