________________
३०६
जाव णो पूइत्ताए हव्यमागच्छेज्जा । जे
णं तस्स पल्लस्स आगासपएसा तेहिं વાર્દિ 0ા વા Ivor
वा, तओ णं समए समए एगमेगं आगासपएसं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे जाव निट्ठिए भवइ, से तं सहुमे खेत्तपलिओवमे ।
પ્રમાણનિરૂપણ થાવત્ તે સડી શકે નહી. તે બાલા છે પલ્યના આકાશપ્રદેશોથી ધૃષ્ટ હોય કે ન હોય પણ તે આકાશ પ્રદેરીને સમયે સમયે બહાર કાઢતાં યાવત તે સંપૂર્ણ રૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્રપામ કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રરૂપણા કરતાં ગુરુને શિષ્ય પૂછ્યું –
__ तत्थ णं चोयए पण्णवर्ग एव वयासी-अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गखंडेहि अणा
પ્રશ્ન- ગુરુદેવ ! તે પલ્યના આકાશપ્રદેશ એવા પણ હોય છે કે જે બાલાગ્રખંડથી અસ્પષ્ટ–અવ્યાપ્ત હોય?
BUTT?
हंता अस्थि । जहा को दितो ?
से जहाणामए कोढए सिया कोहंडाणं भरिए, तत्थं णं माउलिंगा पक्खित्ता, ते वि माया । तत्थ णं विल्ला पक्खित्ता तेवि माया । तत्थ णं आमलगा पक्खित्ता ते वि माया । तत्थ णं वयरा पक्खित्ता तेऽवि माया । तत्थं णं चणगा पक्खित्ता तेऽवि माया। तत्थं णं मुग्गा पक्खित्ता तेऽवि माया । तत्थ णं सरिसवा पक्खित्ता तेऽवि माया । तत्थ णं गंगावालुया पक्खित्ता सावि माया । एवमेव एएणं दिटुंतेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा, जेणं तेहिं वालग्गखंडेहि अणाफुण्णा । एएसिं पल्लाणं कोडाकोडी भवेज दसगुणिया । तं सुहुमस्स खेत्तसागरोवमस्स एगस्स भवे परिमाणं ॥१॥
ઉત્તર– હા છે જેમકે કેઈ કે (મેટો કઠ) કુષ્માંડ-કોળાથી ભરેલ હોય તેમાં માતુલિગોબીરાઓ નાખતાં તેમા સમાવિષ્ટ થઈ જાય છે. પુનઃ તેમા બિ નાખે તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. પછી તેમા આમળા નાખતાં તે પણ સમાઈ જાય છે. તેમા બેર નાખતાં તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં ચણા નાખતા તે સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં મગ નાખવામાં આવે તે તે પણ તેમાં પ્રવેશી જાય છે તેમા સરસવ નાખતા તે પણ સમાવિષ્ટ થઈ જાય છે તેમા ગડાની રેતી નાખીએ તે તે પણ સમાવિષ્ટ થઈ જાય છે (કેળાથી પૂર્ણ કઠામાં બીજે બિલ્વાદિ સમાવિષ્ટ થતા જાય છે કારણ કે ત્યાંના આકાશપ્રદેશે એવા છે કે જે કેળા વગેરેથી અસ્કૃષ્ટ છે. જે બધા પ્રદેશ સ્પષ્ટ હોત તો તેમાં અન્ય પદાર્થો કેવી રીતે સમાઈ શકે? બાલાો બાદર છે અને આકાશપ્રદેશ સૂક્ષ્મ છે તેથી ત્યાં અસ ખ્યાત આકાશપ્રદેશ અસ્પષ્ટ છે.) આ પ્રમાણે આ દષ્ટાતથી તે પલ્યના એવા પણ આકાશપ્રદેશ છે કે જે બાલારા ખંડેથી અસ્પષ્ટ હોય છે. આ સૂક્ષ્મ ક્ષેત્રપાપમ છે. ૧૦ કોટિ-કેટી સૂક્ષ્મ