________________
૩૨૦
उक्कासेणं दो सागरोवमाई ।
साम्मे णं भंते ! कप्पे परिग्गहियादेवीणं केवइयं कालं ठिई પ્ળ્યા ?
गोयमा ! जहन्नेणं पलिओ वमं उक्कासेणं सत्त पलिओवमाई ।
साम्मे णं भंते ! कप्पे अपरिगहियादेवीणं केवइयं कालं ठिई पण्णचा ?
गोयमा ! जहन्नेणं पलिओवमं, उक्का सेणं पण्णासं पलिओ माई ।
ईसाणे णं भंते ! कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोरमा ! जहन्नेणं साइरेगं पलिओवमं, उक्केासेणं साइरेगाई दो सागरोवमाई |
ईसाणे णं भंते! कप्पे परिग्गहियादेवीणं केवयं कालं ठिई પૃqત્તા ?
गोगमा ! जहन्नेणं साइरेगं पलिओवमं उक्कोसेणं नव पलिओवમારું ।
ל
પ્રમાણનિરૂપ
જઘન્ય પત્યે પમની અને ઉત્કૃષ્ટ ૨ સાગરાપમ પ્રમાણુ છે.
પ્રશ્ન– ભગવન્ ! સૌધમ કલ્પમાં પરિ ગૃહીતાદેવીએની સ્થિતિ કેટલી છે ?
–
ઉત્ત” – ગૌતમ ! સૌધમ કલ્પમાં પરિ– ગૃહીતા દેવીઓની સ્થિતિ જઘન્ય એક પલ્યા૫મ અને ઉત્કૃષ્ટ સાત પુલ્યેાપમની છે.
: -
પ્રશ્ન– ભગવન્ ! સૌધ કલ્પમા અ– રિગૃહીતા દેવીએની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! સૌધમ કલ્પમાં અપરિગૃહીતા દૈવીએની સ્થિતિ જઘન્ય એક પલ્સેપમ અને ઉત્કૃષ્ટ ૫૦ પલ્યેાપમ પ્રમાણ છે.
T
પ્રશ્ન– ભદત ! ઈશાનકલ્પમાં દેવાની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ઇશાનકલ્પના દેવાની સ્થિતિ જઘન્ય કંઈક અધિક પત્યે પમપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ર સાગરોપમની છે.
પ્રશ્ન- ભગવન્ ! ઈશાનકલ્પમા પરિ– ગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર- ગૌતમ ! ઈશાનકપમાં પરિગૃહીતા દેવીએની સ્થિતિ જઘન્ય કઇંક અધિક પત્યેાપમની અને ઉત્કૃષ્ટ નવ પલ્યાપમ પ્રમાણ છે.