SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નદીસૂત્ર पडिच्छयसएहि पणिवइए ॥ શિષ્ય) દ્વારા પ્રણામ કરાયેલ (દુષ્યગણીના) ચરણોમાં હું પ્રણામ કરું છું. जे अन्ने भगवते, ૫૦. આ યુગપ્રધાન આચાર્યો સિવાય અન્ય જે कालिय-सुय-आणुओगिए धीरे । કાલિક શ્રત તથા અનુગના જ્ઞાતા, ધીર, ते पणमिऊण सिरसा, આચાર્ય ભગવંતે થયા છે તેમને પ્રણામ કરીને(હું દેવવાચક) જ્ઞાનની પ્રરૂપણા કરીશ. नाणस्स परूवणं वोच्छं ॥ શ્રોતાના ચઉદ દુષ્ટાન્ત ૫. સેઢ ૨ થી ૨ જ રૂ વળિ છે, પ૧ (૧) શૈલ- ઘસાયેલ ગોળ પત્થર અને परिपुण्णग ५ हंस ६ महिस ७ मेसे પુષ્પરાવર્ત મેઘ (૨) કુટક- ઘડો (૩) ८ य । मसग ९ जलूग १० विराली ચાલણ (૪) પરિપૂર્ણક (૫) હંસ (૬) ભેંસ (૭) બકરી (૮) મશક (૯) જળ ११ जाहग १२ गो १३ भेरी १४ (૧૦) બિલાડી (૧૧) શેળે- ઉંદર જેવું પ્રાણી (૧૨) ગાય (૧૩) ભેરી (૧૪) આહીર દંપતી, તેમની સમાન શ્રોતાજન હોય છે ? આમીરી છે . ત્રણ પ્રકારની પરિષદ ૧૨. સા સા રિવિ પન્ના, રંગ- પર. તે પરિષદ્ [ શ્રોતાઓને સમૂહ ] સંક્ષેપથી जाणिया, अजाणिया, दुधियड्डा ।। ત્રણ પ્રકારની કહી છે. જેમકે (૧) જ્ઞાયિકા ભાળિયા – પરિષ૬ (૨) અજ્ઞાયિકા પરિષદ્ (૩) દુર્વિ દગ્ધા પરિષદ્ જેમ– खीरमिव जहा हंसा, जे घुट्टति इह गुरुगुणसमिद्धा। જેવી રીતે ઉત્તમ જાતિના હંસ પાણી ઢોરે ર વિતા, છોડીને દૂધ પીએ છે તેવી રીતે જે પરિષદુમાં તં વાળ પરિસે છે ' -- ગુણસંપન્ન વ્યક્તિ હોય છે, તેઓ દોષ છોડી ગુણગ્રહણ કરે છે તેને હે શિષ્ય ! તું જ્ઞાયિકા (સમ્યમ્ જ્ઞાનવાળી) પરિષદ્ જાણ ५३. अजाणिया जहा ૫૩. જે શ્રોતા મૃગ, સિંહ અને કુકડાના અધ जा होइ पगइमहुरा, બચ્ચાઓની જેમ સરળ, સ્વભાવથી જ મધુર मिय-छावय-सीहकुक्कुडयभू आ । હેય, અસંસ્કૃત રત્નોની જેમ સસ્કારरयणमिव असंठविया, હીન હોય તેવા અનભિજ્ઞ શ્રોતાઓની अजाणिया सा भवे परिसा ॥ સભા અજ્ઞાયિકા પરિષદ્ કહેવાય ( એવા ભદ્રિક જીને જેવી શિક્ષા આપવામાં આવે તેવી તે ગ્રહણ કરી શકે છે.) વિવરણ માટે જુઓ પરિશિષ્ટ “ક”
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy