________________
અનુગદ્વાર
हंता ओगहाज्जा ।
से णं तत्थ छिज्जेज वा भिज्जेज या ?
नो इण? समढे, नो खलु तत्थ સર્ષ ૬ !
ઉત્તર- હા, એમ થઈ શકે છે.
પ્રશ્ન- શુ તે તેનાથી છેદાઈ-ભદાઈ શકે છે ?
ઉત્તર- આ અર્થ સમર્થ નથી અર્થાત શસ્ત્ર વ્યાવહારિકપુદ્ગલને છેદી ન શકે કારણકે વ્યાવહારિકપુદ્ગલપરમાણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતા સૂક્ષ્મ-પરિણત હોવાથી છેટાભેદા નથી.
से णं भंते ! अगणिकायस्स मज्झं मज्झेणं वीइवएज्जा ?
પ્રશ્ન– ભંતે ! તે વ્યાવહારિક પરમાણુ શુ અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થઈ જાય છે?
ઉત્તર- હા, પસાર થઈ જાય છે. પ્રશ્ન- ભદંત ! તેમાં તે બળી જાય છે?
हंता वीइवएज्जा । से णं भंते ! तत्थ डहेज्जा ?
नो इणहे, समटे, नो खलु तत्थ सत्यं कम।
ઉત્તર- આ અર્થ સમર્થ નથી અર્થાત અગ્નિમાંથી પસાર થવા છતા તે બળતું નથી કેમકે અગ્નિરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી
से णं भंते ! पुक्खरसंवट्टगस्स महामेहस्स मज्झ मज्झणं वीइवएज्जा ?
પ્રશ્ન-ભદંત ' તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્કર વર્તક નામક મેઘની મધ્યમાથી પસાર થઈ શકે છે ? [ ઉત્સર્પિણી કાળને દુષમદુષમા” નામક પ્રથમ આર પૂર્ણ– થવા પર મનુષ્યના અભ્યદયમાટે થતા પાચમેઘોમાથી પ્રથમ મેઘ તે પુષ્કરસ વર્તક છે. તેનાથી ભૂમિગત રૂક્ષતા આતાપ વગેરે અશુભ પ્રભાવ શાન્ત થાય છે ]
ઉત્તર- હા, તે પસાર થઈ જાય છે પ્રશ્ન- તેને પાણીમાં તે ભીને થાય છે?
हंता वीडवएज्जा । से णं तत्थ उदउल्ले सिया ?
नो इणढे समढे, णो खलु तत्थ सत्थं कमइ।
ઉત્તર– આ અર્થ સમર્થ નથી અર્થાત તે ભીને તે નથી કેમકે પાણીરૂપ શસ્ત્રની