________________
અનુયાગનાર
एएणं रसमाणप्पमाणेण किं સોયાં ?
एएणं रसमाणप्पमाणेणं वारक-घ૩ ૧૨-સિચન્ગા ચિ-વિચ-૧रोडिय-कुडिअसं सियाणं रसाणं रसमा - पाणनिव्वित्तिलक्खणं भवइ । से તું રસમાવ્માને 1 છે તે માળે
१८९. से किं तं उम्माणे ?
उम्माणे जणं उम्मिणिज्जड़, તું નફા-બદ્ધ રિસો, રિસો, પર્ણ, પરું, અદ્ભુતુષ્ટા, તુષ્ટા, બર્મારો, મારો, दो अद्धकरिसा करिसो, दो करिसा अद्धपलं दो अपलाई पलं, पंच पलसभा तुला, दस तुलाभो अद्धभारो, ari तुलाओ भारो ।
एएवं उम्माणष्पमाणेणं कि पणं १
एएणं उम्माणप्पमाणेणं पत्तागरतगरचोयय कुंकुम खंडगुलमच्छंडिआई दाणं उम्माणपमाणनिव्वित्तिलक्खणं भव । सेतं उम्माणपमाणे ॥
૧૮૯.
૨૫૩
પ્રશ્ન— આ રસમાનપ્રમાણથી કયા પ્રત્યેાજનની સિદ્ધિ થાય છે ?
ઉત્તર~ વારકનાના દેગડા, ઘટકસામાન્ય કળશ, કરક-વટ વિશેષ, કલશિકાનાના કળશ, ગરી—ગાગર, ક્રુતિમશક, કરેાડિકા-એવુ” વાસણ જંતુ મુખ પહેાળુ' હાય છે અને કુડી વગેરે પાત્રામાં રાખેલ રસના પ્રમાણુનું પરિજ્ઞાન થાય છે, આ રીતે માનપ્રમાણુનું સ્વરૂપ જાણવું,
પ્રશ્ન- ભદ′ત ! ઉન્માનપ્રમાણનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર— ત્રાજવામાં મૂકીને જે વસ્તુ તાળવામાં આવે છે તેને ઉન્માનપ્રમાણુ કહે છે. તે આ પ્રમાણે અક ( પક્ષના આમા ભાગ–આ સૌ કરતાં લઘુપ્રમાણુ છે), ક ( પલના ચતુર્થાં ભાગ), અદ્ધ પલ, પલ, અતુલા, તુલા, અઢુંભાર, ભાર. આ પ્રમાણેાની નિષ્પત્તિ આ રીતે થાય છે. એ અદ્ધક ખરાખર એક કર્યાં, એ કર્ધાને એક અદ્ધ પલ, એ અદ્ધ પલાના એક પલ. ૫૦૦ પલની એક તુલા,૧૦ તુલાના એક અદ્ભુ ભાર, ૨૦ તુલાના એક ભાર થાય છે,
પ્રશ્ન- આ ઉન્માનપ્રમાણથી કયા પ્રયાજનની સિદ્ધિ થાય છે ?
ઉત્તર- આ ઉમાનપ્રમાણુથી તેજ પત્ર વગેરે પત્ર, અગર, તગર, ગધ-દ્રવ્યવિશેષ, ચેાયક, કુંકુમ, ખાંડ, ગેાળ, મિસરી વગેરે દ્રવ્યના પ્રમોણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ઉન્માનપ્રમાણુનુ’ સ્વરૂપ જાણવુ,