________________
૫૨
एएणं धण्णमाण पमाणेणं किं पओएणं ?
एए घण्णमाणपमाणेण मुत्तोली- मुख• इदुर - अलिंद-ओचारसंसियाणं धण्णाणं धण्णमाणप्पमाणनिव्वित्तिल क्खणं भवइ, से तं धण्णमाणप्पमाणे ।
से किं तं रसमाणपमाणे ?
रमाण पसाणे घण्णमाणप्पमाणाओ चउभागविवडिए अभितर सिहाजुत्ते रसमाणप्पमाणे विहिज्जर, तं जहाचउसट्टिया४ चपलपमाणा वत्तीसिया ८ सोलसिया १६ अट्टमाइभा ३२ चउभाइभा६४ अद्धमाणी १२८ माणी२५६ दो चरसहिओ बत्तीसिया, दो बत्तीसयाओ सोलसिया, दो सोलसियाओ अमाइया, दो अहमाइयाओ चउभाइया, दी चउमाइयाओ अद्धमाणी, दो अडाणी माणी |
પ્રમાણનિરૂપણુ
પ્રશ્ન—— ધાન્યમાનથી થયું. પ્રત્યેાજન સિદ્ધ થાય છે ?
ઉત્તર્~~ મુકતોલી ( એવી કાઠી જે ઉપર-નીચે સાંકડીને મધ્યમા ઘેાડી પહેાળી હાય ), મુખ ( જેમાં અનાજ ભરી લેાકે વેચવા જાય ), ઇદુર ( સ્તર કે સૂતળીની ખનાવેલ ગુણ ), અલિંદ ( ધાન્ય મૂકવાના શ્રાધાર વિશેષ ), અપચાર ( મેટી કાઠી જેવુ' પાત્ર વિશેષ પ’ડા ) આ પાત્ર વિશેયામાં ભરવામાં આવેલ અનાજના પ્રમાણનુ પરિજ્ઞાન ધાન્યમાન પ્રમાણથી થાય છે.
પ્રશ્ન- રસમાન પ્રમાણુ કોને કહે છે ?
*
Ëત્તર- પ્રવાહી પદાર્થ જ જેના વિષય છે એવું રસમાનપ્રમાણુ સેતિકાદિરૂપ ધાન્ય, પ્રમાણથી ચતુર્થાંગ વૃદ્ધિપ આભ્યંતરશિ ખાથી યુકત હાય છે. ( રસદ્રવ્ય ધાન્યદ્રવ્યની જેમ નક્કર નહાવાથી તેની શિખા-હાતી નથી.) ૨૫૬ પલનું એક માની નામક રસપ્રમાણુ હાય છે. માનીના ૬૪ માં ભાગ પ્રમાણુ એટલે ૪ પક્ષ પ્રમાણ ‘ચતુષ્ટિકા’, માનીને ૩૨ મા ભાગ એટલે ૮ પલપ્રમાણુ ‘દ્વાત્રિંશિકા ’, માનીના ૧૬ મા ભાગ એટલે ૧૬ પલ પ્રમાણુ પાડશિકા ', માનીને આમા ભાગ એટલે ૩૨ પલ પ્રમાણ ‘અષ્ટભાગિકા ’, માનીના ચતુર્થાંગપ્રમાણુ એટલે ૬૪ પલપ્રમાણુ ‘ ચતુર્વાંગિક', માનીના અŕભાગપ્રમાણુ એટલે ૧૨૮ પલપ્રમાણુ ૮ અ સાનિક નામક રસપ્રમાણ હાય છે, આજ માનપ્રમાણને સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે એ ચતુષ્પષ્ટિકાની ૧ દ્વાત્રિંશિકા, એ દ્વાત્રિંશિકાની ઘેાડશિકા, એ ધેાડશિકાની એક અષ્ટભાગિકા, એ અષ્ટભાગિકાની એક ચતુસર્વાંગિકા, એ ચતુર્થાંગિકાની એક અદ્ધમાની અને મેં અમાનીની એક માની થાય છે.
'