________________
નામ નિરૂપણ જે નામ તે નામથી પુત્રાદિનુ નામ હોય તે. કારણ કે “પિતા કે પિતામહ” આદિ સ્વયં એક પ્રકારનું નામ છે. વ્યવહારમાટે તેનું યજ્ઞદત્ત-દેવદત્ત વગેરે નામ રખાય છે તે નામ નામથી નિષ્પન્ન નામ છે.
से किं तं अवयवेणं ?
પ્રશ્ન- અવયવનિષ્પન્નનામનું સ્વરૂપ
કેવું છે? अवयवेणं-सिंगी सिही विसाणी, ઉત્તર– અવયવ અને અવયવીને એકदाढी पक्खी खुरी नही वाली । दुपय- રૂપ માની જે નામ અસ્તિત્વમાં આવે તે चउप्पयवहुपया, नंगुली केसरी कउही।
અવયવનિષ્પન્નનામ. તેનું સ્વરૂપ આ પ્રમાણે परियरवंधेण भडं, जाणिज्जा महिलियं
છે, જેમકે– શંગી-શંગ (શીંગડા) રૂપ निवसणेणं ॥१॥ सित्थेणं दोणवायं
અવયવના સંબધથી શૃંગી કહેવુ, શિખાના
સંબંધથી શિખી, તે પ્રમાણે વિષાણ, દંષ્ટ્રી कविं च इक्काए गाहाए ॥ से तं अवय
વગેરે નામ જાણવા. આ ઉપરાંત પરિકરવેur |
બધન– વિશિષ્ટ રચના યુક્ત વસ્ત્રથી “ભટ’ કે “દ્ધો” કહે, સ્ત્રી જેવા વસ્ત્ર પરિધાન કરનારને “મહિલા” કહેવુ, એક કણ પાકી જવાથી દ્રોણપરિમિત અન્ન પાકી ગયું, એમ કહેવાય છે, અને ગુણસંપન એક ગાથાના પરીક્ષણથી “કવિ” આવા શબ્દનામ પ્રચલિત થઈ જાય છે. આ સર્વ અવયવની પ્રધાનતાથી નિષ્પન્ન હોવાથી
અવયવનિષ્પન્ન નામ કહેવાય છે. १८१. से किं तं संजोगेणं ? ૧૮૧. પ્રશ્ન- સંગનિષ્પન્ન નામનું સ્વરૂપ
કેવું છે ? સંનો વાજિદે guત્તે, તેં નદી- ઉત્તર-સંગની પ્રધાનતાથી નિષ્પન્ન दव्वसंजोगे खेत्तसंजोगे कालसंजोगे નામ તે સંગનિષ્પન્નનામ સંગ ચાર માં |
પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) દ્રવ્યસાગ (૨) ક્ષેત્રસગ (૩) કાલસંગ
અને (૪) ભાવસિયેગ से किं तं दव्वसंजोगे ?
પ્રશ્ન- દ્રવ્યસગથી નિષ્પનનામનું સ્વરૂપ કેવું છે?