________________
૨૨૭
અનુગદ્વાર १६८. से किं तं अट्ठनामे ? - ૧૬૮. પ્રશ્ન- અષ્ટ નામનું સ્વરૂપ કેવું છે ?
___ अट्ठनामे अट्टविहा वयणविभत्ती ઉત્તર- કર્તા, કર્મ વગેરે આઠ પ્રકારની પUT, i ન-નિસે પઢમાં ,
જે વચન-વિભકિતઓ છે તે અછનામ કહેવાય. विडया उवएसणे । तइया करणम्मि
વચન-વિભક્તિના આઠ પ્રકારે આ પ્રમાણે જયા, ૨ થી સંચાવને શા
છે. નિર્દેશપ્રાતિપાદિક– અર્થનું પ્રતિપાદન કરવાના અર્થમાં પ્રથમ અને ઉપદેશમાં
દ્વિતીયા વિભકિત હોય છે. કરણમા તૃતીયા सस्सामिवायणे । सत्तमी सण्णिहाणत्थे,
વિભકિત હોય છે. સંપ્રદાનમાં ચતુર્થી વિભકિત अट्ठमाऽऽमंतणी भवे ॥२॥
હોય છે. અપાદાનમા પચમીવિભકિત હોય છે.
સ્વ-સ્વામીસંબંધ પ્રતિપાદન કરવામાં ઘણી __तत्थ पढमा विभत्ती, निदेसे વિભક્તિ હોય છે. સન્નિધાન અર્થમાં સપ્તसो इमो अहं वत्ति । विझ्या पुण उवएसे મીવિભકિત હોય છે આમ ત્રણ અર્થમાં भण कुणम इमं व तंवत्ति ॥३॥
સંબધનરૂપ અષ્ટમીવિભકિત હોય છે. આ
અષ્ટ નામને ઉદાહરણ સહિત સમજાવતા કહે तइया करणंमि कया, भणियं च છે કે- નિર્દેશમાં પ્રથમા વિભકિત હોય છે कय च तेण व मए वा । हंदि णमो જેમકે સ (તે), અ (આ), કે કમ્ साहाए, हवइ चउत्थी पयामि ॥४॥ (હું). ઉપદેશમાં બીજી વિભકિત હોય છે.
જેમકે–જે તમે પ્રત્યક્ષ સાંભળ્યું છે તેને કહે, अवणय गिण्ह य एत्तो, इउत्ति આ સામેનું કામ કરશે. કરણમાં ત્રીજીવિભક્તિ वा पंचमी अवायाणे । छट्ठी तस्स હોય છે. જેમકે– તેના અને મારાવડે इमस्स व गयस्स वा सामिसंबंधे ॥५॥ કહેવાયું, તેના અને મારવડે કરાયુ. ચતુથી
વિભકિત નમઃ તથા સ્વાહા આદિ અર્થમાં हवई पुण सत्तमी तं इमंमि
હોય છે. જેમકે-નમો જિનાય-જિનેશ્વરમાટે आहारकालभावे य । आमंतणे भवे મારા નમસ્કાર થાઓ, અગ્નયે સ્વાહા, આદિ अट्ठमी उ जहा हे जुवाणत्ति ॥६॥ અપાદાનમા પચમી હોય છે, જેમકે અહીંથી
દૂર કરે અથવા અહીંથી લઈ લે. સ્વ-સ્વામી से तं अट्ठणामे ॥
સ બંધ વાચ્ય હોય ત્યા ષષ્ટિ વિભક્તિ હોય છે, જેમકે તેની અથવા આની ગયેલ વસ્તુ આ છે આધાર, કાળ અને ભાવમાં સપ્તમીવિભક્તિ હોય છે. જેમ–તે આમા છે આમત્રણ અર્થમા અમીવિભકિત હોય છે, જેમકે- હેયુવાન!” આ પ્રકારે આ આઠ વિભકિતઓના નામે
આઠ નામ છે. ૬. લિં નવના છે,
૧૬૯ પ્રશ્ન- નવનામનું સ્વરૂપ કેવું છે ? नवनामे-णव कन्वरसा पण्णत्ता, ઉત્તર– કાવ્યના નવસો નવમ કહે