________________
અનુગાર
૨૦૭ त्ति नेवाइयं, धावडत्ति अक्खाइयं, નામિકનામનું ઉદાહરણ છે ખલુ પદ परित्ति ओवसग्गिय, संजए त्ति सिस्सं ।
નેપાતિકનું ઉદાહરણ છે. “ધાવતિ' (દેડવું) से तं पंचनाम ।
આખ્યાતિકનુ ઉદાહરણ છે. “પરિ” ઔપસર્ગિક નામ છે. સંયત–“સમ' ઉપસર્ગ અને
યત ધાતુના સંગથી બન્યું હોવાથી મિશ્રનામનુ ઉદાહરણ છે. આ પંચ નામનું
સ્વરૂપ છે. १५१. से किं तं छण्णामे ?
૧૫૧. પ્રશ્ન- છ નામનું સ્વરૂપ કેવું છે ? छण्णामे छबिहे पण्णत्ते, तं जहा- - ઉત્તર-છનામના છ પ્રકારે પ્રરૂપ્યા છે. ૩૫, ૩ િ વસમિ તે આ પ્રમાણે– (૧) ઔદયિક (૨) ઔપપરિણાgિ, સંનિવાઇ !
* શમિક (૩) ક્ષાયિક (૪) ક્ષાપશમિક (૫)
પારિમિક અને (૬) સાન્નિપાતિક १५२. से किं तं उदइए ?
પ્રશ્ન– દયિકભાવનું સ્વરૂપ કેવું છે? વિષે પૂછો, તંગ
ઉત્તર- ઔદયિકભાવ બે પ્રકાર છે. उदइए य उदयनिप्फण्णे य ।
જેમકે– (૧) ઔદયિક અને (૨) ઉદય - નિષ્પન્ન
૧૫૨.
से किं तं उदईए ?
उदइए अट्टण्डं कम्मपयडीणं उदएणं से तं उदइए ।
से किं तं उदयनिप्फण्णे ?
પ્રશ્ન- ઔદયિકનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિએનો ઉદય તે ઔદયિકનામ સમજવું.
उदयनिप्फण्णे-दुविहे पण्णत्ते, तं जहा-जीवोदयनिप्फण्णे य अजीबोदयनिप्फण्णे य।
से कि त जीवोदयनिप्फण्णे ?
પ્રશ્ન- ઉદયનિષ્પન્ન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ) નું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. (૧) જીવદયનિષ્પન્ન અને (૨) અજીદયનિષ્પન્ન.
પ્રશ્ન– દયનિષ્પન્ન નામનું સ્વરૂપ
जीवोदयनिप्फण्णे' अणेगविहे
, તં નદ–રરૂપ તિરિવર્ષનોणिए मणुस्से देवे पुढविकाइए जान तसकाइए कोहकसाई जाव लोहकसाई,
ઉત્તર-કર્મના ઉદયથી જીવમા જે ભાવ નિષ્પન્ન થાય તે જીવદયનિષ્પન્ન નામ તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે જેમકે – નારક, તિર્ય ચનિક, મનુષ્ય, દેવ, પૃથ્વીકાયાદિ