SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગાર ૨૦૭ त्ति नेवाइयं, धावडत्ति अक्खाइयं, નામિકનામનું ઉદાહરણ છે ખલુ પદ परित्ति ओवसग्गिय, संजए त्ति सिस्सं । નેપાતિકનું ઉદાહરણ છે. “ધાવતિ' (દેડવું) से तं पंचनाम । આખ્યાતિકનુ ઉદાહરણ છે. “પરિ” ઔપસર્ગિક નામ છે. સંયત–“સમ' ઉપસર્ગ અને યત ધાતુના સંગથી બન્યું હોવાથી મિશ્રનામનુ ઉદાહરણ છે. આ પંચ નામનું સ્વરૂપ છે. १५१. से किं तं छण्णामे ? ૧૫૧. પ્રશ્ન- છ નામનું સ્વરૂપ કેવું છે ? छण्णामे छबिहे पण्णत्ते, तं जहा- - ઉત્તર-છનામના છ પ્રકારે પ્રરૂપ્યા છે. ૩૫, ૩ િ વસમિ તે આ પ્રમાણે– (૧) ઔદયિક (૨) ઔપપરિણાgિ, સંનિવાઇ ! * શમિક (૩) ક્ષાયિક (૪) ક્ષાપશમિક (૫) પારિમિક અને (૬) સાન્નિપાતિક १५२. से किं तं उदइए ? પ્રશ્ન– દયિકભાવનું સ્વરૂપ કેવું છે? વિષે પૂછો, તંગ ઉત્તર- ઔદયિકભાવ બે પ્રકાર છે. उदइए य उदयनिप्फण्णे य । જેમકે– (૧) ઔદયિક અને (૨) ઉદય - નિષ્પન્ન ૧૫૨. से किं तं उदईए ? उदइए अट्टण्डं कम्मपयडीणं उदएणं से तं उदइए । से किं तं उदयनिप्फण्णे ? પ્રશ્ન- ઔદયિકનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર- જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિએનો ઉદય તે ઔદયિકનામ સમજવું. उदयनिप्फण्णे-दुविहे पण्णत्ते, तं जहा-जीवोदयनिप्फण्णे य अजीबोदयनिप्फण्णे य। से कि त जीवोदयनिप्फण्णे ? પ્રશ્ન- ઉદયનિષ્પન્ન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ) નું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. (૧) જીવદયનિષ્પન્ન અને (૨) અજીદયનિષ્પન્ન. પ્રશ્ન– દયનિષ્પન્ન નામનું સ્વરૂપ जीवोदयनिप्फण्णे' अणेगविहे , તં નદ–રરૂપ તિરિવર્ષનોणिए मणुस्से देवे पुढविकाइए जान तसकाइए कोहकसाई जाव लोहकसाई, ઉત્તર-કર્મના ઉદયથી જીવમા જે ભાવ નિષ્પન્ન થાય તે જીવદયનિષ્પન્ન નામ તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે જેમકે – નારક, તિર્ય ચનિક, મનુષ્ય, દેવ, પૃથ્વીકાયાદિ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy