________________
૨૨
નામ નિરૂપણ ઉપરિતનાધસ્તનવેયક, ઉપરિતનમધ્યમરૈવેયક, ઉપરિત–ઉપરિતનરૈવેયક, નામે વિશેષિત નામ કહેવાય જે આ સર્વને પણ અવિશેષિતનામ માનવામા આવે તે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ વિશેષિત નામે કહેવાય. જે અનુત્તરપપાતિકદેવ, આ નામને અવિશેષિતનામ કહેવામાં આવે તે વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ વિશેષિત નામ કહેવાય આ સર્વને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો તેઓની સાથે પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષણ લગાડવાથી તે વિશેષિત નામે થઈ જાય છે.
જે “અછવદ્રવ્ય આ નામને અવિશેષિત (સામાન્ય) નામ માનવામાં આવે તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,આકાશાતિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આનામે વિશેષિત (વિશેષ) ના કહેવાય. જે પુદ્ગલાસ્તિકાયને પણ અવિશેષિત નામ માનવામાં આવે તે પુદ્ગલપરમાણુ, દ્વિદેશિક, ત્રિપ્રદેશિકયાવતુ અન તપ્રદેશિસ્ક ધ આ નામ વિશેષિત કહેવાય આ પ્રકારનું
દ્વિનામનું સ્વરૂપ છે ૧૪૬. પ્રશ્ન- ત્રિનામનું–ત્રણ રૂપવાળા નામનું
સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ત્રિનામના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે– (૧) દ્રવ્યનામ (૨) ગુણનામ અને (૩) પર્યાયનામ
પ્રશ્ન- દ્રવ્ય નામનું સ્વરૂપ કેવું છે?
१४६.
से किं तं तिनामे ?
તિના વિવિદે , તેં दवणामे गुणणामे पज्जवणामे य ।
–
से किं तं दव्यणामे ?
दव्वणामे छविहे-पण्णत्ते, तं जहा-धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्यिकाए पुग्गलथिकाए अद्धासमए य। से तं दध्वनामे।
ઉત્તર-દ્રવ્યનામ છ પ્રકારનું છે. જેમકે(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અદ્ધાકાળ