________________
આવશ્યક વ્યાખ્યા
૧૩૨
અર્થાત ચંદનાદિને લેપ કરવારૂપ, સમાજનવસ્ત્રથી મૂર્તિને લુછવારૂપ, દૂધાદિવડે
સ્નાન કરાવવારૂપ અને ફલ, ધૂપથી પૂજા કરવારૂપ જે દ્રવ્યાવશ્યક કરે છે તે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક છે.
૨૨,
સે જિં તેં ગુત્તચિં વર્ષ ? ૨૨. પ્રશ્ન- લકત્તરદ્રવ્યાવયકનું સ્વરૂપ કેવું છે? लोगुत्तरियं दव्यावस्सयं जे इमे समण
ઉત્તર- જે સાધુ શ્રમણના મૂળગુણો અને गुणमुक्कजोगी छक्कायनिरणुकंपा हय इव
ઉત્તરગુણોથી રહિત હોય, છકાયના જીવો उद्दामा, गया इव निरंकुसा, घट्टा मट्ठा
પ્રત્યે અનુકંપા ન હોવાને કારણે જે અશ્વની तुप्पोहा पंडुरपडपाउरणा जिणाणां
જેમ ઉદામ–જલ્દી ચાલનાર, હસ્તિવત્ -
નિરકુંશ હોય, સ્નિગ્ધ પદાર્થોથી અવયવોને मणाणाए सछंद विहरिऊणं ऊभओ
મુલાયમ બનાવતા હોય, જળથી શરીરને कालं आवस्सयस्स उवट्ठति । से तं
વારંવાર જોતો હોય અથવા વાળને તેલાદિથી लोगुत्तरियं दवावस्सयं । से तं जाण- સસ્કાર કરતો હોય, હઠને મુલાયમ રાખવા यसरीरभवियसरीरवइरित्तं दबाबस्सयं । પ્રયત્ન કરતો હોય, પહેરવા-ઓઢવાના વસ્ત્ર से तं नोआगमओ दव्यावस्सयं ।
દેવામાં જે આસક્ત હોય, જિનેન્દ્ર ભગવાન ની આજ્ઞાની પરવા કર્યા વિના સ્વચ્છેદ વિચરણ કરતા હોય પરંતુ ઉભયકાળ–પ્રાત કાળ અને સાયંકાળ આવશયક કરવા તૈયાર થાયતે તેમની આવશયક કિયા લકત્તરિકદ્રવ્યાવશ્યક છે. આ જ્ઞાયક શરીર–ભવ્ય શરીર વ્યતિરિકતદ્રવ્યાવકનું સ્વરૂપ થયું આ આગમદ્રવ્યાવશયકનું નિરૂપણ થયું.
२३. से किं तं भावावस्सयं ?
भावावस्सयं दुविहं पण्णत्तं, तं जहा आगमओ य, नो आगमओ य ।
૨૩. પ્રશ્ન- ભાવાવયકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવાયક બે પ્રકારે છે, જેમકે(૧) આગમભાવાવશયક અને (૨) આગમ ભાવાવર્ક.
૨૪. જે હિં તે ગામ માવાવ ? ર૪. પ્રશ્ન- ગમભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે?
आगमओ भावावस्सयं जाणय उवउत्ते। से तं आगमयो भावावस्सयं ।
ઉત્તર- આવશ્યક પદને જ્ઞાતા હોય અને સાથે ઉપયોગ યુકત હોય તે આગમભાવાવશ્યક કહેવાય છે.