________________
અનુયાગધ્વાર
૧૩૧
કમળવનેને વિકસિત કરનાર, સહસરશ્મિથી ચુત દિવસ વિધાયક, તેજથી દેદીપ્યમાન, સૂર્ય ઉદય થવાપર મુખવું, દાત સાફ કરવા, તેલનું માલીશ કરવું, સ્નાન કરવું, વાળ ઓળવા, મંગલ માટે દુર્વાદિનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જોવુ, વસ્ત્રને સુંગધિત કરવું, પુષ્પ અને પુષ્પમાળા ગ્રહણ કરવા, પાન ખાવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા આદિ દ્રવ્યાવશ્યક કરે છે, ત્યારબાદ તેઓ રાજદરબારમાં, દેવાલયમાં, આરામગૃહમાં, બાગમા, સભામાં અથવા પ્રપા-પરબ તરફ જાય છે તે લૌકિકદ્રવ્યાવશ્યક છે
૨૨. જે તે યુવા વર્ગ ? ૨૧. પ્રશ્ન- કુપ્રાચનિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ
कुप्पावयणियं ढव्यावस्सय जे इमे चर- કેવુ છે ? गचीरिगचम्मखंडियमिक्खोंडपं रंगगोयम
ઉત્તર- જે આ ચરક–સમુદાયમા એકઠા મળી गोव्वतिय गिहिधम्मधम्मचिंतगअविरु
ભિક્ષા માંગનાર, ચીરિક-માર્ગ પર પડેલા द्धविरुद्धबुढ्ढसावगप्पभितओ पासंडत्था
વસ્ત્રપડો એકઠા કરી ધારણ કરનાર, ચર્મकल्लं पाउप्पभायाए रयणीए जाव तेयसा
ખડિક-ચામડાના વસ્ત્ર પહેરનાર અથવા जलंते इंदस्स वा खंदस्स वा रुदस्स वा ચામડાના ઉપકરણ રાખનાર ભિક્ષેડ–ભિક્ષા सिवस्स वा वेसमणस्स वा देवस्स वा માં પ્રાપ્ત થયેલા અન્નથી જ પોતાનું પેટ नागस्स वा जक्खस्स वा भूयस्स वा ભરે પર તુ પિતાની પાળેલી ગાયના દૂધથી ન मुगुदस्स वा अजाए वा दुग्गाए वा
ભરે તે, શરીરપર ભસ્મ લગાડનાર, ગોતમकोद्दकिरियाए वा उवलेवणसंमज्जण
વિવિધ અભિનય બતાવી ભિક્ષાવૃત્તિ મેળ– आवरिसणधूवपुप्फगंधमल्लाइयाई दव्वा
વનાર, ગેબ્રતિક, ગૃહિધર્મા–ગૃહસ્થ ધર્મને જ वस्सयाइ करेंति, से तं कुप्पावयणियं
શ્રેષ્ઠ માની તેનું આચરણ કરનાર, ધર્મ–
ચિંતક-ધર્મને વિચાર કરી તે મુજબ दबावस्सयं ।
પ્રવૃત્તિ કરનાર, અવિરૂદ્ધ – માતાપિતા, તિર્યંચ વગેરેના ભેદ વગર બધાને વિનય કરનાર વિનવવાદી, વિરૂદ્ધ – પુણ્ય, પાપ પરલોકાદિને ન માનનાર અક્રિયાવાદી, વૃદ્ધશ્રાવક–બ્રાહ્મણકે જે પાખંડસ્થ છે તેઓ રાત્રિ વ્યતીત થતાં પ્રભાત થવાપર યાવતું સૂર્ય તેજથી વાજલ્યમાન બને ત્યારે ઈન્દ્રની, સ્કન્દની, રુદ્રની, શિવની, શ્રમણ-કુબેરની તથા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આર્યા– દેવી, દુર્ગાદેવી,કેટ્ટક્રિયાદેવી વગેરેની ઉપલેપક