________________
અનુયાગ ધ્વાર
गयचुयचवियचत्तदेहं जीवविप्पजह सिज्जागय वा संथारगयं वा निमीडियागवा सिद्धसिला लगयं वा पासित्ताणं कोइ भजा अहो ! इमेणं सरीरसमुसरणं जिगदिद्वेणं भावेणं आवस्सए - त्ति पयं आयवियं पण्णवियं परुवियं सिगं निर्दसि उवदसियं । जहा को दिहंतो ? अयं महुकुंभे आसी, अयं घयकुंभ आसी से व जाणयसरीरदસર્ચ |
१८. से किं तं भविसरीरदव्वावत्सये ? भवियसरीरदव्यावस्सयं जे जीवे जोणि म्मणनिक्खते इमेणं चे व आत्तएणं सरीरसमुस्सरणं विवदिद्वेणं भावेणं आवस्सएत्तिपय सेयकाले सिक्खिम न ताव सिक्खा | जय का दितो ?
૧૨૯
ઉત્તર- આવશ્યકસૂત્રના અર્થને જાણનાર સાધુ આદિનું એવું શરીર કે જે વ્યપાતચૈતન્યથી રહિત થઇ ગયુ હાય, ચુતથ્યાવિત આયુક ના ક્ષય થવાથી દશ પ્રકારના પ્રાણાથી રહિત હાય, ત્યકત દેહ-આહારના કારણે થનાર વૃદ્ધિ જેમા ન હેાય તેવા પ્રાણરહિત શરીરને, શય્યાગત, સંસ્તારકગત, સ્વાધ્યાય ભૂમિ કે ભાનગત અથવા સિદ્ધશિલા– જે સ્થાનમાં અનશન અંગીકાર કરવામાં આવે છે તે સ્થાનગત જોઇને કોઇ કહેકે-અહો ! આ શરીર રૂપ પુદ્ગલ સંઘાતે તીર્થંકરને માન્ય ભાવ અર્થાત્ તદાવરણના ક્ષય કે ક્ષયે~ પશમ રૂપ ભાવથી આવશ્યકસૂત્રનું ગુરુ પાસેથીવિશેષરૂપે અધ્યયન કર્યું હતુ શિષ્યેાને સામાન્યપે પ્રજ્ઞાપિત અને વિશેષરૂપે પ્રરૂપિત કર્યું હતું. તે જ્ઞાનને પાતાના આચરણમાં શિષ્યાને દર્શાવ્યુ હતુ,નિદર્શિતઅક્ષમ શિષ્યે પ્રત્યે કરૂગ્ણા રાખી વાર વાર આવશ્યક ગ્રહણ કરાવવાના પ્રયત્ન કર્યાં હતેા ઉપદર્શિત– નય અને યુક્તિએ ઘ્વારા શિષ્યેાના હૃદયમાં અવધારણ કરાવ્યુ હતું તેથી તેનું આ શરીર નાયકશરીરદ્રવ્યાવશ્યક છે. શિષ્ય પૂછે છે કે તેનુ કેઇ દ્રષ્ટાંત છે ? દૃષ્ટાત આ છે જેમ કોઈ વ્યક્તિ ઘામાંથી મધ અને ઘી કાઢી નાખ્યા પછી કહે કે “આ મધના ઘડે છે અથવા આ “ધીને ઘડા છે” તેવી રીતે નિર્જીવ શરીર ભૂતકા— લીન આવશ્યક પર્યાયના કારણરૂપ આધારવાળુ' હાવાથી તે દ્રવ્યાવશ્યક કહેવાય છે. આ નાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે ? ૧૮. પ્રશ્ન- તે ભવ્યશરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- સમય પૂર્ણચવાપર યેાનિસ્થાનમાંથી જે જીવ મહાર નીકળ્યેા છે તે જીવ તેપ્રાપ્ત શરીરદ્વારા જિનાપદિષ્ટ ભાવઅનુસાર આવશ્યકસૂત્રને ભવિષ્યમા શીખશે, વ