________________
અનુગવાર
ર૭ ૧૪, રે તું માગો રચાવતાં ? ૧૪. પ્રશ્ન– આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? भागमओ दन्यावस्सयं जस्स णं आव
ઉત્તર-આગમવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે रसएत्ति पदं सिक्खियं ठियं जिगं मियं
છે- જે સાધુએ આવશ્યક શાસ્ત્રના પદનું परिजियं नामसमं घोससमं अहीणक्खरं ગુરુ સમક્ષ આદિથી અંત સુધી અધ્યયન ક્યું मणच्चरखरं अव्वाइद्धक्खरं अनखलियं છે. આવશ્યકને હૃદયમાં સ્થિર કર્યું છે, આ– अभिलियं अवच्चामेलियं पडिपुण्ण વૃત્તિ કરતાં અથવા કોઈના પૂછવાપર તત્કાલ पटि पुण्णघोस कठोडविप्पमुक्कं गुरुवाय- ઉપસ્થિત થઈ જાય એવી રીતે પાકું કર્યું છે गोवगय, से णं तत्थ वायणाए पुच्छणाए
લેક પદ અને વર્ષોની સંખ્યાનું પ્રમાણ परियणाए धम्मकहाए नो अणुप्पेहाए
સમજી લીધું છે, અનુપૂર્વ અને અનાનુપુર્વ
પૂર્વક જેને સર્વ રીતે સર્વ તરફથી પરાવર્તિત कम्हा ? ' अणुवओगोदव्व' मिति
કરી લીધું છે, પોતાના નામની જેમ સ્મૃતિ– પટલમાથી દૂર ન થાય એવી રીતે કર્યું છે, જે રીતે ગુરુ ઉદાતાદિ ઘોષ સ્વરોનું ઉચ્ચારણ કરતાં હોય તેમ ઉચ્ચારણ કર્યું છે. અક્ષરની હીનતા રહિત ઉચ્ચારણ કર્યું છે, અક્ષરની અધિકતા રહિત ઉચ્ચારણ કર્યું છે, વ્યતિક્રમ રહિત અખ્ખલિત રૂપે ઉચ્ચારણ કર્યું છે, અન્ય શાસ્ત્રવર્તી પદના સેળભેળ રહિતઅમિલિત ઉચ્ચારણ કર્યું છે, ત્યાપ્રેડિત એક શાસ્ત્રમાં જુદા જુદા સ્થાન પર લખવામાં આવેલા એકાથક સૂત્રોને એકજ સ્થાનમાં પાઠ કરો અથવા સૂત્રોનું પઠન કરતાં વચ્ચે વચ્ચે પિતાની બુદ્ધિથી રચેલા તેના જેવા સૂત્રોનું ઉચ્ચારણ કરવું અથવા બેલતી વખતે વિરામ લેવાનો હોય ત્યાં ન લે અને વિરામ લેવાનો ન હોય ત્યાં વિરામ લે ઈત્યાદિ દેથી રહિત ઉચ્ચારણ કર્યું છે. ગુરુ સમક્ષ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે. તેથી તે સાધુ આવશ્યક શાસ્ત્રમાં વાચના, પૃચ્છના, પરિયડ્ડના અને ધર્મકથાથી યુક્ત છે. પરંતુ અર્થનું અનુચિંતન કરવારૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય છે તે આગમ દ્રવ્યાવશ્યક કહેવાય છે, કાણુર “ગુપદ્રવ્ય આવશ્યકના ઉપયોગથી રહિત હેવાના કારણે તે આગમવ્યાવશ્યક છે.