SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ - - जीवामिगमको एमादयं कविद्वेतयते यः प्राग्भवे दाहच्छेदादिव्यतिरेकेण मरणमुपगतोऽनति संक्लिष्टाध्यवसायी समुत्पद्यते तदानीं न तस्य मागभवानुविद्धमाधिरूपं दुःखं नापि क्षेत्रवमावजं नापि परमाधार्मिककृतं नापि परस्परोदीरितदुःखं तत एवंविष. दुःखा मावादसौ सानोदयं कश्चिद्वेदयते इति कथ्य है, 'देव कम्मुणावावि' देव. कर्मणा पूर्वमाङ्गतिकदेव प्रयुक्तया क्रियया स्यादि-गच्छति पूर्वसागतिको देवः उपमाएण'-स्पपात काल में कोई २, नारक साता वेदनीय कर्म के उदय जन्छ मुख का वेदन भी करता है परन्तु ऐसा जीव कैमा होता है-उसके लिये कहा गया है कि ऐसा जीव पूर्वभर में दाह आदि निमित्त के छन् आदि निमित्त के विना-अकाल वरण के साधन जुटाये विना मरण को शाप्त होता है इल स्थिति में यह भरते समय अतिशय संक्लेश परिणामो वाला नहीं होता है अतः अलि लल्लिष्ट परिणामों वाला नहीं होने से हजीव जय नरक में उत्पन्न होता है तो उसके पूर्वभव के त्यागने में मानसिक दुःख का अभाव रहता है, तथा नरक रूप क्षेत्र के स्वभाव से जन्म दुःख भी उसे नहीं होता है, परमाधार्मिक देवों द्वारा किया गया हुःख भी उसे नहीं होता है और न आपस में उदीरित दुःख भी उसे होता है इस तरह के दुःख के अभाव से कोई २, जीव यहां नरक में भी खाता के उदय को भोगता है ऐसा कहा जाता है 'देवकम्मुणा वा वि' तथा-कोई पूर्व भव का परिचित जीव हो गया हो और वह अपने ઉત્પત્તીના સમયે કોઈ કોઈ નારક જીવ સાતા વેદનીય કર્મના ઉદયથી થવા વાળા સુખનું પણ વેદન કરે છે પરંતું તેવા છો કેવા હોય છે, તે સંબંધમાં કહ્યું છે કે એ જીવ પરભવમાં દાહ વિગેરે નિમિત્ત વગર, છેદ વિગેરે નિમિત્તવિના, અકાલ મરણના સાધન છૂટવ્યાં વિના મરણ પામે છે. આવી સ્થિતિમાં તે મરણ વખતે અત્યંત સંકલેશ પરિણામે વાળે હેતે નથી. અતિ સંકિલષ્ટ પરિણામોવાળ ન હોવાથી તે જીવ જયારે નરકમાં ઉત્પન્ન થાય છે, તે તેના પૂર્વભવને ત્યાગવામાં માનસિક દુખને આ માવ રહે છે. તથા નરક રૂપ ક્ષેત્રના સ્વભાવથી થવાવાળું દુખ પણ તેને હાતું નથી. પરમાધાર્મિક દેવે દ્વારા કરવામાં આવેલ દુખ પણ તેને હેતું નથી તેમજ પરસ્પરમાં આપેa દુખ પણ તેને હેતું નથી. આ રીતના દુખના અભાવથી કઈ કઈ ત્યાં નરકમાં પણ સાતા વેદનીય કર્મના ઉદયને ભેગવે છે. तमामा मा छे 'देवकम्मुणावा वि' मन छ भने પરિચિત છવ દેવ થઈ ગયે હોય, અને તે પિતાના અવધિજ્ઞાનથી પિતાના
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy