________________
प्रमेयद्योतिका टीका प्र० २
पुरुपाणामल्पवहुत्वनिरूपणम् ५०५
कप्रस्तटदेवपुरुषाः संख्येयगुणा अधिका भवन्ति । मध्यमग्रैवेयकदेवपुरुषापेक्षयाऽपि अधस्तनप्रैवेयकप्रस्तटदेवपुरुषाः संख्येयगुणा अधिका भवन्ति । अधस्तनौवेयकदेवपुरुषापेक्षया अच्युतकल्पदेवपुरुषा सख्येयगुणा अधिका भवन्ति, अच्युतकल्पदेवपुरुषापेक्षयापि आरणकल्पदेवपुरुषाः सख्यातगुणा अधिका भवन्तीति । यद्यपि आरणाच्युतकल्पौ समानश्रेणीको समविमानसख्यको च, तथापि कृष्णपाक्षिका स्तथास्वभावत्वात् आधिक्येन दक्षिणस्याँ दिशि समुत्पद्यन्ते । अतोऽच्युतकल्पदेवापेक्षया एते सख्यातगुणाधिका' प्रोक्ता । उपरितनगवेकदेव सख्यातगुणे अधिक होते है । अल्पबहुत्व के विषयमें इसी प्रकार भावना कर लेनी चाहिये।
उपरितनौवेयक देवपुरुषो की अपेक्षा मध्यमवेयक देवपुरुप सख्यातगुणे अधिक होते है । मध्यमप्रैवेयक देवपुरुषो की अपेक्षासे अधस्तनप्रैवेयक प्रस्तट देवपुरुष सख्यात गुणे अधिक होते है । अधस्तनौवेयक देवपुरुषो की अपेक्षा अच्युतकल्प देवपुरुष सख्यातगुणे अधिक होते है, अच्युतकल्प देवपुरुषो की अपेक्षा आरणकल्प के देवपुरुष सख्यातगुणे अधिक होते है ।
शंका--आरण और अच्युतकल्प ये दोनो समश्रेणिवाले और समान विमान सख्यावाले होते है तथापि अच्युतकल्प की अपेक्षा आरणकल्प के देवपुरुषों में सख्यातगुणी अधिकता आप कैसे कहते है ?
उत्तर—यहाँ जो बात कही गई है, उसका कारण यह है कि कृष्णपाक्षिक जीव तथाविध स्वभाव से दक्षिणदिशा में अधिकता से उत्पन्न होते है । इसलिए अच्युतकल्प के देवपुरुषो की अपेक्षा से आरणकल्प के देवपुरुष अधिक कहे गये है, વાળા હોવાથી ઉપરિતન દેવ સ ગ્યાતગણું વધારે હોય છે અ૯૫ બહુપણાના સંબંધમાં આ પ્રમાણેની ભાવના કરી લેવી જોઈએ.
ઉપરતન વેયક દેવ પુરૂષ કરતાં મધ્યમ જૈવેયક દેવ પુરૂષ સંધ્યાતગણું વધારે હોય છે. મધ્યમ ગ્રેવેયક દેવપુરુષ કરતાં અધિસ્તન રૈવેયક પ્રસ્તટના દેવપુરુષે સંખ્યાલગણા વધારે હોય છે.
અધસ્તન શૈવેયક દેવ પુરૂ કરતાં અશ્રુત કલ્પના દેવપુરુષ સંખ્યાતગણું વધારે હોય છે. અશ્રુતકલ્પના દેવ પુરૂ કરતાં આરકલ્પના દેવ પુરૂષ સંખ્યાતગણું વધારે હોય છે
શંકા–આરણ અને અશ્રુતકલ્પ આ બન્ને કલ્પ સમણી વાળા અને સરખી વિમાન ની સંખ્યાવાળા છે. તે પણ અશ્રુતકલ્પ કરતાં આરણ ક૯૫ના દેવ પુરુષમાં સંખ્યાતગણું અધિપણું આપ કેવી રીતે કહે છે ?
ઉત્તર–અહિયા જે વાત કહેવામાં આવી છે, તેનું કારણ એ છે કે-કૃષ્ણપાક્ષિક જીવે તથાવિધ સ્વભાવથી દક્ષિણ દિશામાં અધિક પણુથી ઉત્પન્ન થાય છે તેથી અશ્રુતક૯૫ના દેવ પુરૂષો કરતાં આ આરણ કલ્પના દેવપુરુષો વધારે કહ્યા છે તે કૃષ્ણ પાક્ષિક કેણ છે ? આ
-