SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे पाल्यन्ते, स्थिताः शेषा एकतः पञ्चदश (१५) अपरतः सप्ततिश्च (७०) इत्येतत् संन्याद्वयमुपर्य घश्च स्थापनीयं तत उपरि पञ्चदश, अधस्ताच्च सप्ततिः (१५/७०)। अनयोश्छेद्यछेदकराश्यो दशभिरपवर्त्तना क्रियते, पूर्वोक्तं सख्याद्वयं दशभिर्भाग हृत्वा न्यूनं क्रियते इत्यर्थः कृतायां चापवर्तनायां जात उपरि द्वयर्द्धः-अर्द्धन सहित एकः, अधस्ताच्च सप्त ) । तत आगत एकसागरोपमस्य द्वयर्द्ध सप्तभाग इति । अस्मिश्च पल्योपमासंख्येयभागेन हीने कृते लभ्यते यथोक्ता स्त्रीवेदकमों जघन्या ब-धस्थिति रिति । 'उक्कोसेणं पण्णरससागरोवमकोडाकोडीओ' उत्कर्षेण पञ्चदशसागरोपमकोटीकोट्य 'पण्णरसवाससयाइं अवाधा' पञ्चदशवर्षशतानि पात किया तब रह गये ऊपर पन्द्रह और निचे सत्तर (११)इन छेद्य छेदक राशि की. दस से अपवर्तना की जाय अर्थात् इन दोनों राशियों को दश का भाग देकर परिवर्तित किया जाय तब रहनाते हैं, ऊपर डेढ और निचे सात (१।।) इसका अर्थ यह हुआ कि-सातिया डेढ़ भाग अर्थात् एक सागरोपम के सात भाग किये जायं उनमें से एक सातिया भाग पुरा और दूसरे सातिया भाग में से आधा लिया जाय इसमें से फिर पल्योपम का असंख्यातवां भाग हीन करने पर जो संख्या का परिमाण होता है उतने काल की स्त्रीवेद कर्म की जघन्य से बन्ध स्थिति कही गई है। और स्त्री वेद की उत्कृष्ट बन्धस्थिति का प्रमाण "पण्णरससागरोवमकोडाकोडीओ" पन्द्रह सागरोषम कोटी कोटी है प्रत्येक कर्म का उदय अबाधाकाल के बाद होता है वह अबाधा काल जिस कर्म के जितने कोडाकोडि प्रमाण की स्थिति होती है उतने ही हजार वर्षों का होता है जैसे स्त्रीवेदकर्म की उत्कृष्ट स्थिति पन्द्रह कोडाकोडि सागरोपमकी होती है उसका अबाधाकाल पन्द्रह हजार वर्षों का होता है यही सूत्र कार कहते हैं- "पण्णरसवाससयाई अवाधा" पन्द्रहसौ वर्ष की अवाधा पडती हैं। ન શૂન્યથી છેદ કર્યો ત્યારે ઉપર પંદર અને નીચે સિત્તર બચ્ચા આ છેદ્ય છેદક રાશી ને દસથી અપવર્તન કરવામાં આવે અર્થાત આ બનને રાશિ ને દશથી ભાગીને પરિવર્તન કરવામાં આવે ત્યારે ઉપર દઢ અને નીચે સાત રહે છે તેને અર્થ એ થયો કે – સાતિયા દોઢ ભાગ અર્થાત્ એક સાગરોપમના સાતભાગ કરવામાં આવે તેમાંથી એક સાતિયાભાગ પૂરો અને બીજા સાતિયા ભાગમાંથી અર્થો લેવામાં આવે, તેમાંથી પાછો પત્યેપમને અસંખ્યાતમો ભાગ હીન કરવાથી જે સંખ્યાનું પરિણામ હોય છે, તેટલા કાળની શ્રી વેદકર્મની જઘન્યથી બંધસ્થિતિ કહેવામાં આવી છે અને સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ બંધस्थितिनु प्रभाए "पण्णरससागरोवमकोडाकोडीओ" ५४२ सगरामनी टाट छ દરેક કર્મનો ઉદય અબાધા કાળ પછી થાય છે તે અબાધાકાળ જે કર્મની જેટલા કડાકેડી પ્રમાણુની સ્થિતિ હોય છે એટલા જ હજાર વર્ષેને હોય છે. જેમકે--સ્ત્રીવેદ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદરકેડા કેડી સાગરોપમની હોય છે. તેને અબાધાકાળ પંદર હજાર વર્ષોને डाय छे. से वात सूत्रा२४ छ-"पण्णरसवाससयाई अबाधा" ५४रसे। वर्ष नी माया
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy