________________
४३०
GANA
www.nown
जीवाभिगमसूत्र टीका-'इत्थीणं भंते !' स्त्रीणां भदन्त | "केवइयं कालं अंतरं होई' कियन्तं कालम् अन्तरं भवति कालतः कियच्चिरमन्तरं भवति स्त्री च-मरणेन स्रीत्वं त्यक्त्वा पुनः कियता कालेन स्त्री भवतीत्यर्थः, ! भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'जहन्नेणं अंतोमुहुत्त' जघन्येनान्तर्मुहर्तम् , स्त्रीणामन्तरं भवतीति, कथं जघन्येनान्तर्मुहून भवतीतिचेदुच्यते मत्र कदाचित् स्त्री मृत्वा भवान्तरे पुरुपवेदं नपुंसकवेदं वा अन्तर्मुहूर्तमात्रमनुभूय पुनरपि स्त्रीत्वे, नोत्पद्यते ततो जघन्येनान्तर्मुहूर्तमन्तरं भवतीति । 'उक्कोसेणं अणतं कालं' उत्कर्पतोऽनन्त काल भवति अनन्तकालमेव विशदयति-'वणस्सइकालो' वनस्पतिकालः, सचासंख्येयपुद्गलपरावर्ताख्यो वक्तव्य', तावता कालेन स्त्रीत्वस्यामुक्तौ सत्यां ततः परं नियमतः स्त्रीत्वयोगात , - टीकार्य:- गौतम ने प्रभु से ऐसा पूछा है 'इत्थीणं भंते ! केवइयं कालं अंतर होइ" हे . भदन्त ! स्त्री को पुनः स्त्री होने में कितने काल का अन्तर-व्यवधान होता है। अर्थात् खो जब स्त्री पर्याय से मुक्त हो जाती हैं तो पुनः उसे स्त्री पर्याय में आने के लिए कितने काल का विरह . होता है ? उत्तर में प्रभु कहते हैं- "गोयमा ! जहन्नेण अंतो मुहुत्तं उक्कोसेंण अणतं कालं . वणस्सइ कालो" हे गौतम ! स्त्री पर्याय को छोड़ने के बाद पुनः स्त्रोपर्याय से होने के लिये कम से कम समय एक अन्तमुहूर्त का है और अधिक से अधिक वनस्पनिकाल रूप अनन्तकाल का है। इतने काल के बाद स्त्री पुनः स्त्री की पर्याय से उत्पन्न होजाती है। इसका स्पष्टीकरण इस प्रकार से है -कोई स्त्री ने मरकर परभव से एक अन्तर्मुहर्त तक पुरुषवेद .. या नपुंसक वेद का अनुभवन किया-बादमें वह वहां से मरकर पुनः स्त्री पर्याय में आगई तो इस प्रकार से जघन्य अन्तर एक अन्तर्मुहूर्त का घटित होता है तथा उत्कृष्ट से जो अनन्त काल
सर्थ-गौतमस्वामी प्रभुने सयु पूछयु छ ?--"इत्थीण भते ! केवइयं काल अतर होइहे सगवन् श्रीन शथी स्त्री ५मा भावामा सानु मत२-०५-. ધાન હોય છે અર્થાત્ સ્ત્રી જ્યારે સ્ત્રી પર્યાયથી છૂટી જાય છે, તે ફરીથી તેને સ્ત્રીપર્યાયમાં આવવા માટે કેટલા કાળને વિરહ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે छ -“गोयमा ! जहण्णेणं अतोमुटुत्तं उक्कोसेणं अणंतं कालं वणस्साकालो' गीतम! શ્રીપર્યાયને છોડ્યા પછી ફરી થી પાછી સ્ત્રી પર્યાયમાં આવવા માટે કમથકમ એક અંતમુહૂં તેના સમયનું અંતર કહ્યું છે અને વધારેમાં વધારે વનસ્પતિકાલની અપેક્ષાથી અનંતકાળ નું અંતર છે કારણ કે-વનસ્પતિમાં ના છો અનંતકાળ સુધી રહે છે. આટલા કાળ પછી સ્ત્રી ફરી થી સ્ત્રીના પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. કઈ સ્ત્રીઓ મરીને પરભવમાં એક અંતમુહૂર્ત સુધી પુરૂષવેદ અથવા નપુંસકવેદને અનુભવ કર્યો તે પછી તે ત્યાંથી મરીને ફરીથી સ્ત્રી પર્યાયમાં આવી જાય તે આ પ્રકારથી જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળ નું જે વ્યવધાન કહેલ છે, તે