________________
स्त्रीणां स्त्रीत्वेनावस्थान कालनिरूपणम् ४०७
वश्यवेदान्तरमवगच्छति - एवं रीत्या दशोत्तरं पल्योपमशतं पूर्वकोटिपृथक्त्वाम्यधिक मवस्थानं स्त्रियः स्त्रीरूपेण लभ्यते, अत्र कोऽपि शङ्कते - अत्र
पूर्वकोटिपृथक्त्वाभ्यधिकदशोत्तरपल्योपमशत
प्रमाणोत्कृष्टा स्थितिः स्त्रियाः खीरूपेण किमिति प्रोक्ता वस्तुतोऽधिकाया अपि स्थितेः समुपलभ्य - मानत्वात्, तथाहि-यदि स्त्री देवकुरूत्तरकुर्वादिषु पल्योपमत्रयस्थितिकासु स्त्रीषु मध्ये जन्म गृह्णाति तदा ततोऽधिकाऽपि स्त्रीवेदस्यावस्थिति भवितुमर्हति ? अयुक्तमेतत् कथनम्, अभिप्रायापरिज्ञानात्, तथाहि - न तावत् देवीभ्यश्च्युता सती असख्येयवर्षायुष्का स्त्रीषु मध्ये स्त्री भूत्वा समुत्पद्यते, हो जावे, फिर द्वितीय बार भी वह ईशान देवलोक में पचपन पल्योपम प्रमाण आयुवाली अपरिगृहीत देवियों में देवीरूप से उत्पन्न हो जावे, वहां से आयुक्षय के बाद जब यह व्यवता है तो फिर वह अवश्य ही वेदान्तर पुरुषादि कोई वेद को प्राप्त कर लेता है । इस प्रकार से एक सौ दस ११० पल्योपम जो कि पूर्वकोटि पृथक्त्व अधिक कहा गया है सम्पन्न हो हो जाता है अतः जीव उत्कृष्ट रूप से अर्थात् पूर्वकोटि पृथक्त्व अधिक (११०) पल्योपम तक स्त्रीपना को प्राप्त करती रहती है । इतने काल तक इस प्रकार से स्त्रीरूप से लगातार हो सकता है । यहाँ पर कोई ऐसी शंका करता है कि स्त्री का स्त्रीरूप से अवस्थान जो पूर्व कोटि पृथक्त्व अधिक एकसौ दस पल्योपम का कहा गया है सो इतना ही क्यों कहा ? इससे अधिक भी तो मिलता हैं जैसे कोई जीव देवकुरु उत्तरकुरु आदि क्षेत्रो में तीन पल्योपम आयुवाली स्त्रीरूप से जन्म लें, तब इससे अधिक भी स्त्री वेद का अवस्थान हो सकता है ? उत्तर में कहते हैं कि यह तुम्हारा कहन । प्रयुक्त हैं क्योंकि आपने इसका अभिप्राय ठीक से नहीं जाना है, देखो - प्रथम तो देवी के भव से व्यवित देवी का जीव असख्यात वर्षायु
-
F
प्रमेयधोतिका टीकाप्रति० २
WWW
તે સ્થાનથી ચવીને તે ફરીથી પૂર્વાટિની આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિયામાં અથવા તિયગ્નિચામાં ઉત્પન્ન થઈ જાય, પછી ખીજી વાર પણ તે ઇશાનદેવ લાકમાં ૫૫ ૫ચાવન પલ્યોપમ પ્રમાણુ આયુષ્યવાળી અપરિગ્રહીત દેવીચેામાં દેવીપણાથી ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી આયુષ્યના ક્ષય થયા પછી જ્યારે તે ચવે છે, ત્યારે તે અવશ્યજ વેદાન્તર એટલે કે શ્રી વના ત્યાગ કરીને પુરૂષ વિગેરે કાઈ વેદ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ૧૧૦ એકસે દસ પËાપમ કે જે પૂર્વકાટ પૃથક્ત્વ વધારે કહેવામાં આવેલ છે, તેનાથી યુક્ત બની જાય છે તેથી જીવ ઉત્કૃષ્ટપણાથી અર્થાત્ પૂર્વાટિ પૃથત્વ અધિક ૧૧૦ એકસા દસ પત્યેાપમ સુધી આ પ્રકારથી સ્રીપણાથી લાગઠ થઇ શકે છે અહિયાં કાઇ એવી શકા કરે કે— સ્ત્રીનુ` સ્ત્રીપણાથી અવસ્થાન-રહેવું જે પૂર્વ કાટિ પૃથર્વ અધિક એકસાઇસ પત્યે પચતુ કહ્યું છે, તા તે એટલુંજ કેમ કહ્યુ ? તેનાથી અધિક પણ મલે છે જેમ કેાઇ જીવ દેવકુરૂ ઉત્તરકુરૂ વિગેરે ક્ષેત્રોમાં ત્રણ પચેાપમ આયુષ્યવાળી સ્ત્રીપણાથી જન્મ લે ત્યારે આનાથી વધારે પણ્ વેદનુ રહેવુંસ ભવે છે? આ શંકાના સમાધાન નિમિત્તે કહે છે કે—આ પ્રમાણે તમારુ' કહેવુ ચગ્ય નથી. કેમકે—આપ આના અભિપ્રાય સમજ્યા નથી તેમ