________________
aaanana
प्रमेयद्योतिका टीका
प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् १९ ननु यदीदं प्रकरणं स्वभावत एवातिसुन्दरं तदा यथा जिनेभ्य उपदिश्यते तथा मजिनेभ्यः कथं नोपदिश्यते इति चेत् तत्राह-अजिनानां स्वतोऽभद्रतयाऽनर्थोपनिपातसभवात् , दृष्टश्च स्वतः सुन्दरमपि वस्तु पात्रासुन्दरतया असुन्दरं भवति यथा रविकिरणाघुट्का दितामसजन्तूनाम् अनर्थायैव भवति तदुक्तम्
पयः पानं भुजङ्गानां केवलं विपवर्द्धनम् ।।
उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये ॥ इति ॥ एतस्यैवार्थस्य दर्शनायाह-'जिणप्पसत्यं' जिनप्रशस्तम् , निनानां गोत्रविशुद्धोपायाभिमुखापायविमुखहितप्रवृत्तादिभेदभिन्नानां प्रशस्तम्-उचितसेवनया हितम् इति जिनाश
शंका- जब यह प्रकरण स्वभाव से ही अतिसुन्दर है तो फिर यह जिनों के लिये क्यों उपदिष्ट हुआ हे अजिनो के लिये क्यों नहीं ?
___ उत्तर-अजिनों के लिये यह इस कारण से उपदिष्ट नहीं हुआ है कि वे स्वतः अभद्र होते है इससे उनके द्वारा अनर्थो का उपपात होना यहा संभक्ति हो सकता है। देखो-जो वस्तु स्वतः सुन्दर होती है वही वस्तु पात्र के दोष से-उसकी असुन्दरता सेमसुन्दर बन जाती है जैसे-उलूकादि तामस जन्तुओ को रविकिरण आदि-अनर्थ के लिये ही होती है। तदुक्तम्-'पयः पानं भुजंगानां' इन्यादि दूध जैसी सुन्दर वस्तु सांप के द्वारा पी ली जाने पर वह उसमें विपरूप से ही परिणत होती है। इसी प्रकार से दिया गया उपदेश भी मूर्ती में अनर्थरूप से प्रकोप आदि रूप से-परिणति का कारण बन जाता है। इसी प्रकार कान में गये हुए जल के जैसा गुर्वादिक का उपदेश अभद्र के लिये अशान्ति का कारण बन जाता है। इसी बात की पुष्टि के लिये 'जिणप्पसत्य' यह
શંકા–આ પ્રકરણ સ્વાભાવિક રીતે જ અતિ સુંદર હોવા છતાં પણ શા માટે જિનેને ઉપદિષ્ટ કરાયું છે, અજિનોને શા માટે ઉપદિષ્ટ કરાયું નથી?
ઉત્તર–અજિનોને અનુલક્ષીને આ પ્રકરણ ઉપદિણ કરાયું નથી કારણ કે તેઓ સ્વભાવતઃ અભદ્ર હોય છે, તેથી તેમના દ્વારા અહીં ઉપપાત થવાનો સંભવ રહે છે. એવું જોવામાં આવે છે કે સ્વાભાવિક રીતે જ સુંદર હોય એવી વસ્તુ પણ પત્રના દેશથી તેની અસુંદર તાથી અસુંદર બની જાય છે. જેમ કે ઘુવડ આદિ તામસ જતુઓને સૂર્યના કિરણે લાભને બદલે હાનિ જ કરે છે __" पयः पान भुजहानां" त्याह- वी सु१२ १२तु सापने पिशवपामा माये તે તેને લીધે તેના વિષની જ વૃદ્ધિ થાય છે. આ રીતે અયોગ્ય પાત્ર દ્વારા સેવન થવાને કારણે દૂધ જેવી સુંદર વસ્તુનું પણ વિશ્વમાં પરિણમન થઈ જાય છે. એ જ પ્રમાણે અભ્ય પાત્રને-ભૂખે જનોને ઉપદેશ દેવામાં આવે, તે તે અનર્થ રૂપે-પ્રોપ આદિ રૂપે-પરિ.
મે છે. જેમ કાનમાં પેસી ગયેલું જળ પીડાકારી થઈ પડે છે, એ જ પ્રમાણે અને માટે પણ ગુરુ આદિને ઉપદેશ અશાતિનું કારણું બની જાય છે. એ જ વાનના સમને માટે