________________
प्रद्योतिका टीका प्रति १ स्थलचर परिसर्पसंमूच्छिम पं०ति. जीवनिरूपणम् २८३
1
कथ्यते, अयं भावः - यत् संस्थानं नाभेरघोदेशे प्रमाणोपपन्नमुपरि च हीनं तत् तृतीयं सादिसंस्थानं तेन संस्थिताः । 'खुज्जसंठिया' कुब्जसंस्थिताः, यत्र शिरो ग्रीवाहस्तपादादिकं च यथोक्तप्रमाणलक्षणोपेतं भवेत् उर उदरादिकं च मण्डलम् - अवनतोन्नतं भवेत् तत् कुब्ज संस्थानं चतुर्थ तेन संस्थिताः ॥ ' वामणसंठिया' वामनसंस्थिताः यत्रोरः उदरादिकं प्रमाणलक्षणयुक्तं भवेत् हस्तपादादिकं तु हीन हस्वं च भवति, तद् वामनं पञ्चमसंस्थानं तेन संस्थिताः । 'हुंड सठिया' हुण्डसंस्थिताः यत्र सर्वेऽपि शरीरावयवाः, स्वस्वलक्षणरहिता भवेयुस्तद् हुण्डसंस्थानं षष्ठं तेन संस्थिता इति, अत्र संस्थानानां नामलक्षणप्रतिपादकं गाथाद्वयं प्रोच्यते-इस सादित्व विशेषण की सार्थकता की अन्यथा उपपत्ति न होने के कारण विलक्षण ही प्रमाण लक्षण वाला आदि यहां ग्रहण किया जाता है यहां ऐसा कथन जानना चाहिये कि जो संस्थान नाभि से अधो देश में तो प्रमाणोपेत होता है और नाभि से ऊपर में होन अर्थात् न्यूनाधिक होता है ऐसा जो संस्थान होता है वह सादि संस्थान है, इस संस्थान में नाभि से नीचे के अवयव विस्तृत होते हैं और नाभि से ऊपर के अवयव संकुचित होते हैं | ३ | 'कुज्झसंठिया' इस संस्थान में शिर और ग्रीवा एवं हाथ पांव आदि अवयव तो यथोक्त प्रमाणोपेत होते है पर छाती और पेट आदि अवयव मण्डल रूप-यथोक्त प्रमाणो पेत नहीं होते हैं । अर्थात् इस संस्थान में छाती या पीठ में कूबड़ निकल आती है । ऐसे संस्थान को कुच्ज संस्थान कहा गया है ४ । जिस संस्थान में छाती और पेट आदि अवयव तो प्रमाणोपेत हों पर हाथ पैर आदि प्रमाणोपेत न हो - हीन हो वह बामन सस्थान है ५ | जिस संस्थान में शारीरिक समस्त अवयव अपने २ लक्षण से विहीन हों - वह हुण्डक
સ પૂર્ણ શરીર જ આદિથી યુક્ત છે, તેથી આ સાહિત્ય વિશેષણુનુ સાક પણુ' અન્યથા ઉત્પન્ન ન થવાને કારણે અહિયાં વિલક્ષણ જ પ્રમાણ લક્ષણવાળું આદિ ગ્રહણ કરવામાં આવે છે અહિયાં એવુ’ કથન સમજવુ” કે—જે સસ્થાન નાભિના નીચેના ભાગમાં તે પ્રમાણેાપેત હાય અને નાભીની ઉપર હીન–અર્થાત્ ન્યૂનાધિક હેાય એવા સ સ્થાનને સાદિસ‘સ્થાન કહેવાય છે. આ સસ્થાનમાં નાભીની નીચેના અવયવા વિસ્તૃત-વિસ્તારવાળા હાય છે અને નાભીની ઉપરના અવયવ સંકુચિત હાય છે. ૩,
" खुज्जसंठिया " ००४ संस्थानभां भाथु भने गर्नु तथा हाथ, पण विगेरे अवयवा તે ખરાખર પ્રમાણુયુક્ત હાય છે, પર તુ છાતી અને પેટ વિગેરે અવયવા માંડલરૂપ-ખરેખર પ્રમાણવાળા હાતા નથી, અર્થાત્ આ સંસ્થાનમાં છાતી અગર વાંસામાં કૂબડ-ખૂધ નીકળી આવે છે, તેવા સંસ્થાનને મુખ્ય સસ્થાન કહેવામાં આવે છે ૪, જે સંસ્થાનમાં છાતી અને પેટ વિગેરે અવયવા ખરાખર પ્રમાણ્યુક્ત હોય, પરંતુ હાથ, પગ વિગેરે અવયવા ખરાખર પ્રમાણુયુક્ત ન હોય અર્થાત્ હીન-ન્યૂનાધિક હાય તેવા સસ્થાનને વામન સંસ્થાન કહેવાય છે ૫. જે સસ્થાનમાં શરીરના સઘળા અવયવ પાતપાતાના લક્ષણાથી હીન હાય