SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्र marar रिसहो य होइ पट्टो, वजं पुण कीलिया मुणेयव्वा । उभयो मकड वंधो, नारायं तं वियाणा हि ॥२॥ इति ॥ छाया- वज्रऋषभनाराचं प्रथमं द्वितीयं च ऋषभनाराचम् । नाराचमर्द्धनाराचं, कीलिका तथा च सेवार्तम् ॥१॥ ऋषभश्च भवति पट्टो, वज्र पुनः कीलिका ज्ञातव्या । उभयतो मर्केट बन्धः नाराचं तद् विजानीहि ॥२।इति । "वज्जरिसह०' इत्यादि, 'रिसहो य' इत्यादि । जिसके द्वारा शरीर पुद्गल दृढता को प्राप्त करते हैं उसका नाम संहनन है यह संहनन हड़ियों की रचना विशेष रूप होता है अथवा शक्ति विशेष रूप होता है । यह संहनन छह प्रकार का कहा गया है। उनके नाम इस प्रकार से है-पहला-१ वज्र ऋषभनाराच संहनन (१), इस संहनन में वज्रनाम की हड़ी कीलक के आकार की होती है और इसके ऊपर एक हड़ी ऐसी होती है जो परिवेष्टन पट्ट की आकृति के जैसी होती है, इसका नाम ऋषभ है। तथा दोनों तरफ जो मर्केट बन्ध होता है उसका नाम नाराच हैं, तथा च दोनों तरफ जो मर्कटबन्ध से बंधी हुई एवं पट्टकी आकृति जैसी तृतीय इही से परिवेटित हुई ऐसी दो हड़ियों के ऊपर जो इन तीनो हड्डियों को बहुत अधिक दृढ करने के लिये कीले की जैसी गदी हुई हड़ी रहती है कि जिसका नाम वज्र अस्थि है ऐसी विशेष रचना जिस शरीर में होती है वह वज्रऋषभनाराच संहनन है । तात्पर्य इस कथन का केवल यही है कि जिस शरीर के वेष्टन छ.- "वज्जरिसह" या "रिसहो य" त्यानाथी शरीर पुनर हमने तेनु नाम સંહનન છે આ સંનન હાડકાના રચના વિશેષ રૂપ હોય છે. અથવા શક્તિ વિશેષ રૂપ હોય છે, આ સંહનના છ પ્રકાર કહેવાય છે. તેના નામો આ પ્રમાણે છે પહેલા સંહેનનનું નામ વજીઅષભનારા છે. બીજા સંહનનનું નામ કાષભનારા છે. ત્રીજા સંહનનનું નામ નારાચ છે. ચેથા સંહનનનું નામ અર્ધનારા છે. પાંચમાં સંહનનનું નામ “કીલકા છે. અને છઠ્ઠા સંહનનનું નામ સેવા સંહનન છે. આ છ સંહનો છે. આ સહન શબ્દાર્થ આ પ્રમાણે છે–ષભ એ નામ પટ્ટનું છે, કીલિકા એ નામનું વસ્ત્ર છે, અને જે બને બાજુથી મર્કટ બંધવાળું હોય છે તેનું નામ “નારાચી છે. મારા આ રીતે જે સહનન હોય તે વાઝષભનાર ચ સંહનન છે તથા બન્ને બાજુ મર્કટના બંધથી બંધાયેલ અને પદ્રની આકૃતી જે ત્રીજા હાડકાથી વીંટળાયેલ એવા બે હાડકાઉપર જે એ ત્રણે હાડકાને ઘાગુ વધારે મજબૂત કરવા માટે ખીલાની જેમ લાગેલ રહે કે જેનું નામ વજી છે આ રીતની વિશેષ રચના જે શરીરમાં હોય તે વાઋષભ નારાચસંહનન છે તાત્પર્ય આ કથનનું એ છે કે જે શરીરનું વેષ્ટન્ ખીલા અને હાટકા વજી મય હોય છે. એજ વજ
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy