________________
प्रमेयद्यप्रतिका टीका प्रति० १
संमूच्छिमजलचरतिर्यकू पञ्चेन्द्रियजीवनिरूपणम् २३१
दुविहा पन्नत्ता तं जहा - अद्विकच्छभा य मंसलकच्छभा य से त्तं कच्छभा । से किं तं गाहा ? गाहा पंचविद्या पण्णत्ता, तं जहा, दिल्ली, वेढगा, मुदया, पुलया, सोमागारा सेतं गाहा, । से किं तं मगरा ? मगरा दुविहा पण्णत्ता, तं जहा - सौडमगरा य मट्टमगरा य, सेत्तं मगरा । से किं तं सुसुमारा ! सुसुमारा एगागारा पण्णत्ता से त्तं सुंसुमारा' इति ।
यह
और नाम लोक से ही जानलेना चाहिये । 'जे यावन्ने तहप्पगारा' तथा जो इन मत्स्यों के जैसे हैं एवं इन मत्स्यों से भी जो भिन्न हैं वे सब भी मत्स्य ही हैं ऐसा जानना चाहिये । मत्स्यों का वर्णन हुआ । हे भगवन् कच्छप कितने प्रकार वे होते हैं- प्रभु कहते हैंकच्छप, अस्थिकच्छप और मासलकच्छप ऐसे दो प्रकार के होते है यह कच्छपों का वर्णन हुआ । गौतम पूछते हैं, हे भगवान् ग्राह कितने प्रकार के होते है ? भगवान् कहते हैं- - ग्राह दिल्ली, वेष्टक, मूर्द्धज, पुलक और सीमाकार ऐसे पाँच प्रकार के होते हैं । यह ग्राहों का वर्णन हुआ। फिर गौतम पूछते हैं, हे भगवान् मगर कितने प्रकार के होते है ? उत्तर में प्रभु कहते है मगर दो प्रकार के कहे गये है जैसे- सोंड ( शुण्डा) मगर और मट्ठ (मृष्ट) मगर ? यह मगरों का वर्णन हुआ । अब गौतम सिसुमारों के सम्बन्ध में पूछते हैं - हे भगवान् सिंसुमार कितने प्रकार के है ? उत्तर में प्रभु कहते हैं- हे गौतम सिंमार एकाकार - एक ही प्रकार के कहे
'जे यावन्ने तह पगारा" तथा जीन पलु ? या भाछसामोनी नेवा हाय मगर
આ મત્સ્યાથી જૂદા પ્રકારના હાય, તે બધાજ મત્સ્યાજ છે. તેમ સમજવું. આ મત્સ્યાનુ વર્ણન પુરૂ થયું
હવે ગૌતમસ્વામી કાચખાઓના ભેદ જાણુવાની ઇચ્છાથી તેના સ`ખધમાં પ્રભુને પૂછે છે કે હે ભગવન્ કચ્છપ-કાચા કેટલા પ્રકારના હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમા પ્રભુ કહે છે કે – કાચબાએ અસ્થિ કચ્છપ અને માંસકચ્છપ એરીતે એ પ્રકારના હાય છે, આ કાચબાનું કથન પૂર્ણ થયું
ફરીથી ગૌતમસ્વામી બ્રહ' ના સંબંધમાં પ્રભુને પૂછે છે, કે- હે ભગવન્ ગ્રાહ કેટલા પ્રકારના હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—ગ્રાહ, દિલીવેષ્ટક, મૂજ પુલક, અને સીરકાર આ પ્રમાણે પાચ પ્રકારના હાય છે.
ગ્રાહાનું વર્ણન પુરૂ' થયું.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે—મઘરા કેટલા પ્રકારના હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હે ગૌતમ ! મધરા સેાંડગ્ગુ'ડા મઘર અને મટ્ઠ મઘર એ પ્રમાણેના એ ભેદવાળા હાય છે. આ મઘરાનુ વર્ણન થયું
હવે ગૌતમસ્વામી સિસુમારેશના સમધમાં પ્રભુ ને પૂછે છે કે-હે ભગવન્ સિ’સુમાર કેટલા પ્રકારના હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હૈ ગૌતમ ! સિ...સુમાર એકાકાર-એકજ પ્રકારના હોય છે. આ સિઁસુમારનુ કથન થયું.”