________________
१७२
जीवाभिगमसूत्रे वादरनामकर्मोदयाच्च न तु सूक्ष्मत्वम्-अल्पत्वम् , बादरत्वं च स्थूलत्वं वदरामलकवत् । उभयत्रापि च-शब्दौ स्वगतानेकभेदसूचकाविति 'से किं तं सुहुमतेउक्काइया' अथ के ते सूक्ष्मतेजस्कायिकाः इति प्रश्नः, उत्तरयति-पूर्वातिदेशेन-'मुहुमतेउक्काइया जहा मुहुमपुढवीकाइया' सूक्ष्मतेजस्कायिकाः यथा-येन रूपेण सूक्ष्मपृथिवीकायिकाः कथितास्तेनैव रूपेण ज्ञातव्याः । सस्थानद्वारे सूक्ष्मपृथिवीकायिकापेक्षया यद् वैलक्षण्यं तत्स्वयमेव दर्शयति-'नवरं' इत्यादिना, 'नवरं सरीरगा सूईकलावसंठिया' नवरं केवलं सूक्ष्मतेजस्कायिकानां शरीराणि सूचीकलापसस्थानसस्थितानि भवन्ति । एतदतिरिक्तं सर्वमपि सहननादिकं सूक्ष्मपृथिवीकायिकवदेव ज्ञातव्यम् । च्यवनद्वारे सूक्ष्मपृथिवीकायिकाः अनन्तरमुवृत्य तिर्यक्षु मनुष्येषु च उत्पद्यन्ते, के उदय से सूक्ष्मता और वादरनामकर्म के उदय से बादरता है सूक्ष्मता- अल्पता और वादरता-स्थूलता, बदर और आमलक की जैसी इनमें नहीं है । यहाँ दो चकार अपने २ अनेक भेदो को सूचन करने के लिये प्रयुक्त हुए है । ‘से किं तं सुहुमतेउक्काइया' हे भदन्त । सूक्ष्म तैजस्कायिको का वर्णन-कैसा है ? उत्तर में प्रभु कहते है-हे गौतम ! "मृहुमतेउक्काइया जहा पुढवीकाइया" जिस रूप से सूक्ष्मपृथिवीकायिकों का निरूपण किया गया है उसी रूप से इनका भी निरूपण जानना चाहिये संस्थानद्वार में ही सूक्ष्मपृथिवीकायिकों की अपेक्षा ऐसी भिन्नता है कि "नवरं सरोरगा सुइकलावसंठिया" इनके शरीर सूचिकलाप (सूइयों का पिण्ड) के जैसे सस्थान वाले है । इस अन्तर के अतिरिक्त
और सव सूक्ष्मपृथिवीकायिक के जैसा हो जानना चाहिये । च्यवनद्वार में सूक्ष्मपृथिवीकायिक वहाँ से उद्वर्तित होकर तिर्यश्च और मनुष्यों में उत्पन्न होते है, ऐसा कहा है किन्तु इस प्रकरण કહ્યું છે. સૂક્ષ્મતા–અલ્પપણું અને બાદરતારથૂલ પણું, બેર અને આમળાની માફક આમાં નથી. સૂત્રમાં બેચકારકદ્યા છે, તે પિત પિતાના અનેક ભેદનું સૂચન કરવા માટે પ્રયુક્ત કર્યા છે
"से कि त सुहुमतेउपकाइया" सगवन् सूक्ष्म त यिनुवर्णन छ ? અર્થાત સૂમ તેજસ્કાયિકના કેટલાભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને ४ छ ४-"सुहुमतेउक्काइया जहा पुढवीकाइया" २ प्रमाणे सूक्ष्म पृथ्वीजयिहानु थन કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ સૂક્ષમ તેજસ્કાયિક જીવોનું પણ કથન સમજી લેવું કેવળ સસ્થાન દ્વારના કથનમાજ સૂમ પૃથ્વીકાયિકના કથન કરતા વિશેષતા છે તે सेवी शत-"नवरं सरीरगा सूहकलावसंठिया" तमना शरी२ सूयिसा५ (साधना ગુછા) જેવા સંસ્થાન વાળા છે. આ અંતર સિવાય બીજું બધુ જ કથન સૂમપૃથ્વીકાચિકેના કથન પ્રમાણે જ સમજવું.
વન દ્વારમાં–સૂક્ષ્મપૃથ્વીકાયિક ત્યાંથી ઉદ્વર્તિત થઈને એટલે કે--ત્યાંથી નીકળીને તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે. પરંતુ આ પ્રકરણમાં સૂમ તેજસ્કા યિક કેવળ તિર્યંચ ગતિમાજ ઉત્પન્ન થાય છે કેમકે-તેજસ્કાયિક અને વાયુકાચિક માંથી