SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. १ आहारद्वारनिरूपेणम् १०३ दुरभिगन्धान्यपि आहरन्ति तानि किमेकगुणदुरभिगन्धान्यपि आहरन्ति यावदनन्तगुणदुरभिगन्धान्यपि आहरन्तीति भावः । 'रसा जहा वण्णा' रसा यथा वर्णाः, वर्णवदेव रसेऽपि सर्वा वक्तव्यता भणिनव्या । तथाहि-हे भदन्त ? यानि भावतो रमवन्ति आहरन्ति तानि किम् एक रसानि आहरन्ति यावत्पञ्चरसानि आहरन्ति, गौतम ? स्थानमार्गणं प्रतीत्य एक रसान्यपि द्विरसाम्यपि यावत्पञ्चरसान्यपि आहरन्ति विधानमार्गण प्रतीत्य तिक्तान्यपि मधुरादीन्यपि आहमे जैसा कहा गया है वैसा ही कथन इस दुरभिगंध को आश्रित करके भी कहलेना चाहिये। यदि वे सूक्ष्मपृथिवीकायिक जीव गन्ध की अपेक्षा दुरभिगन्ध वाले द्रव्यो का ग्रहण करते है तो क्या वे एक गुण वाले दुरभिगन्ध से युक्त द्रव्यो का आहार करते है ? या यावत् अनन्तगुणवाले दुरभिगन्ध से युक्त द्रव्यो का आहार करते है ? तो इस सम्बन्ध में प्रभु कहते है हे गौतम | वे एक गुण वाले दुरभिगंध से युक्त द्रव्यो का भी आहार करते है । यहां पर भी यावत् शब्द से "द्विगुण सुरभि गंध से लेकर असंख्यात गुण सुरभिगंध से युक्त द्रव्यों का वे आहार करते हैं,, ऐसा पाठ सगृहीत हुआ है "रसा जहा वण्णा" वर्ण के सबन्ध में जैसी वक्तव्यता कही गई है वैसी ही वक्तव्यता रस के सबन्ध में भी कहलेनी चाहिए जैसे हे भदन्त ! यदि वे सूक्ष्मपृथिवीकायिक जीव भाव की अपेक्षा रस विशिष्ट द्रव्यो का आहार करते हैं तो क्या वे एक रस वाले द्रव्यो का माहार करते है या यावत् पांच रस वाले द्रव्यों का माहार करते है ? उत्तर में प्रभु कहते है-हे गौतम ! सामान्यतया विचार करने की अपेक्षा से तो वे एक रस वाले द्रव्यो का भी आहार करते हैं और दो रस वाले द्रव्यो का भी आहार करते है तीन रस वाले द्रव्यो का भी आहार करते है, જે તેઓ દરભિગંધવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે શુ એક ગણી દરભિગંધવાળાં દ્રવ્યને આહાર ગ્રહણ કરે છે, કે બે થી લઈને અનંત પર્યત દુરભિગ ધવાળાં દ્રવ્યોનો આહાર ગ્રહણ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર– ગૌતમ ! તેઓ એક ગણી દરભિગ ઘવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણી દુરભિગંધવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે, સંખ્યાત અસંખ્યાત, અને અનંત ગણ દુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે छे. 'रसा जहा वण्णा" वाणुन समयमा ४थन ४२वामा माव्यु छे, मे थन રસના વિષયમાં પણ સમજી લેવુ રસના વિષયમાં આ પ્રકારના પ્રશ્નોત્તરો બનશે ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવાન ! જે તે સૂમ પૃથ્વીકાયિક ભાવની અપેક્ષાએ રસયુક્ત દ્રવ્યને આહાર કરતા હોય, તે શું તેઓ એક રસવાળાં દ્રવ્યને આહાર કરે છે, કે બે રસવાળાં, કે ત્રણ રસવાળાં, કે ચાર રસવાળાં, કે પાંચ રસવાળાં દ્રવ્યોને આહાર કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ ! તેઓ સામાન્ય દૃષ્ટિએ વિચારવામાં આવે, તે એક રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બે રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ત્રણ રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ચાર રસવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે અને
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy