________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનતાનું બધી જાણ છે હવે એ ૩ તિરિ નયનું આયુ કહી ચેર, એકસો બેતાલીસ સત્તા લહીયેરે ક્ષેપકે સમક્તિ ચાર ઠામર, નરક તિરિ સુર આયુ જામરે છે. હવે ૪ પયડી સેને પીસ્તાલીસરે, સાતવિના એકસે અડત્રીસરે છે નઉમે અનિ વૃત્તિ પેહેલે ભાગેરે, સત્તા બેલી શ્રી વીતરાગેરે હવે પu. કેવલ નાણી ભાગે ધર્મરે, જેહથી લહીએ શિવશર્મરે એ ત્રણ તત્વ સુધા જાણીરે, મણિવિજય કહે આદરે પ્રાણુંરે છે હવે
૬ ઈતિશ્રી ચતુર્થ ગુણ સ્થાનક ભાસ છે ઢાલ એ છે કે આજ ન હરે દીસે નાહ એ દેશી
છે પંચમનાણી રે જિનવર ઈમ કહે, દેશ વિરતિ ગુણઠા સુણો શ્રાવક તેને જાણીયે, જે ઘરે જિનવર આણ પંચમ છે ૧ . પહેલું સંઘયણ નર ત્રિક જાણીયે, અપ્રત્યાખ્યાન કષાય છે તેહના ભેદરે ચાર વખાણયે, પદારિક દો કહેવાય છે પંચમ , ૨ એ દશ પયડીરે બંધન નવિ હવે, દેશવિરતિ મેજર in સતસ િપયડિરે બંધ જ ઈહિ સહી, જે હૃદય વિચાર - ચમ છે ૩ છે ઉદય ચાર અપચખાણીયા, અનુપૂર્વી નર સિદ્ધિ પંચ છે સુરત્રિક નરયત્રિક તે પટ ભણ્યા, વૈક્રિયદુગ વલી સંજ રે પંચમ છે છે દુર્ભાગ અનાદેય અયશ વલી, સર.૨ પયડી ન હોય છે સત્યાસીને રે ઉદય ઈહાં કહ્યો, તીમ ઉદીરણા જેવા
પંચમ૦ ૫ છે સત્તા ચોથારે ગુણઠાણથી, જાણે ચતુર સુન જાણ છે મણિવિજય કહે નિત્ય જે એ ધરે, તેને કેડી' કયાર પંચમ ૬ | ઇતિ પંચમ ગુણસ્થાનક ભાસ છે
ઢાલ ૮ કહે નાયક સુખ માહરી છે એ દેશી u - છઠું ગુણઠાણું હવે, કહેતાં હરખ અપારરે, સુણે જિ:
For Private And Personal Use Only