________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
માનવ મીન રૂપ ધારજી ! જંજાળ જાળ રૂપી ડગડગે, કાળ રૂપી મચ્છી મારજી છે સાર્થક છે રદ છે વિષય રસ વહાલ ગણ, કીધાં ભોગ વિલાસજી એ ધર્મનાં કાર્ય કર્યા નહી, રાખી ભેગની આશજી છે ઉદ્ધાર કરે મુનિ માહ્મરે છે ૧૭ મે ત્રત ચુકાવવા આપનું, કીધાં નાચને ગાનજી છે છેડ કરીરે મુનિ આપની, બની છેક અજ્ઞાનજી ! ઉદ્ધાર કરે છે ૨૮ ને શ્રેય કરેરે મુનિવર મુજને, બતાવીને શુભ જ્ઞાનજી ! ધન્ય ધન્ય છે આપને, દીસે મેરૂ સમાન છે ઉદ્ધાર કરે છે ૨૯ છે બાર વરસ સુખ જોગવ્યું, ખરાં ખુબ દિનારજી, તે હું તૃપ્ત થઈ નહી, ધિક મુજ ધિક્કાર છે ઉદ્ધાર કરે છે ૩૦ એ છેડી મેહ સંસારને, ધારે શિયલવ્રત ધારજી છે તે સુખ શાન્તિ સદા મળે, આ ભવ જળ પારજી છે સાર્થક કરો હવે દેહનું છે ૩૧ ધન્ય છે મુનિવર આપને, ધન્ય શાકડાલ તાતજી ! ધન્ય સંભતિવિજય મુનિ, ધન્ય લાંછન દે માતજી છે મુક્ત કરીને મેહ જાળથી ! કર છે આજ્ઞા દીરે હવે મુજને, જાવું મુજ ગુરૂ પાંસછ છે ચોમાસું પુરૂ થયા પછી, સાધુ છડે આવાસ છે રૂડી રીતે શિયલવ્રત પાળજે છે ૩૩ છે દર્શન આપજે મુજને, કરવા અમૃત પાનજી . સૂરીઈન્દુ કહે લિભદ્રજી, બન્યા સિંહ સમાન છે ધન્ય છે મુનિવર આપને એ ૩૪
॥ अथ पडिकमणानि सज्झाय ॥ ગોયમ પૂછે શ્રી મહાવિરને રે, લાખો ભા પ્રભુજી સંબંધરે, પડિકમણથી સ્યુફલ પાંખિએરે, સ્ય સ્યુ થાએ પ્રાણિને ધરે, વગે. ૧ સાંભલે ગેયમ જેકવું પુન્યથીરે, કરણિ કરતાં
For Private And Personal Use Only