________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૫
સરસ સુધારસહૂંતી મીઠડી, વીર જિસર વાણિ છે સ્વાઇ છે છે એ આંક ૧ સૂક્ષ્મ બાદર ત્રસ થાવર વલી, જીવ વિરોહણ ટાલ છે મન વચ કાયા રે ત્રિવિધે સ્થિર કરી, પહિલું વત સુવિચાર છે સ્વા ૨ ક્રોધ લેભ ભય હાસ્ય કરી, મિથ્યા મ ભાંખો રે વયણ | ત્રિકરણ શુદ્ધે વ્રત આરાધજે, બીજુ દિવસ ને રણ છે સ્વાવ છે ? ગામ નગર વનમાહ વિચરતાં, સચિત અચિત્ત તૃણ માત્ર એ કાંઈ અદીધાં મત અંગીકરે, ત્રીજું વ્રત ગુણપાત્ર છે સ્વા૦ | ૪ | સુર નર તિર્યંચ ચેની સંબંધીયાં, મૈથુન કય પરિહાર | વિવિધું વિવિધું તે નિત્ય પાલજે, ચોથું વ્રત સુખકાર છે સ્વા પ છે ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત છે પરિગ્રહ મૂચ્છ રે તેહની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત છે સ્વાહ છે પંચ મહાવ્રત એણુપ પાલજે, ટાલજે ભેજન રાતિ છે પાપ
સ્થાનક સઘલાં પરહરિ, ધરજે સમતાં સવિ ભાંતિ છે સ્વા૦ છે. છે ૭ મે પુઠવી પાછું વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ છે બિ તિ ચઉ પંચિંદિ જલયર થલયા, ખયરા ત્રસ એ પંચ છે | સ્વા ૮ એ છwાયની વારે વિરાધના, જયણા કરિ સવિ વાણિ છે વિણ જયણ રે જીવવિરાધના, ભાંખે તિહુઅણુ ભાણ છે સ્વા જ્યણપૂર્વક બોલતાં બેસતાં, કરતાં આહાર વિહાર છે પાપકર્મ બંધ કદિયે નવિ હવે, કહે જિન જગદાધાર
સ્વાહ છે ૧૦ | જીવ અજીવ પહિલા ઓલખી, જિમ જયણા તસ હેાય છે જ્ઞાનવિના નવિ જીવદયા પલે, ટલે નવિ આરંભ કાય છેસ્વા. મે ૧૧ છે જાણપણાથી સંવર સંપજે, સંવરે કર્મ ખપાય કર્મક્ષયથી રે કેવલ ઉપજે, કેવલી મુક્તિ લહેય છે તે રવાહ . ૧૨ દશવૈકાલિક ચઉથાશ્ચયનમાં, અર્થ પ્રકા
For Private And Personal Use Only