________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય વિકાર રે છે એ છે ૨ કબહી ભૂજલ જલણાનલ તરૂમાં ભયે રે, કહી નરક નિગેદ છે બિતિ ચઉરિંદ્રિયમાંહે કેઈ દિન વચ્ચે રે, કબહીંક દેવ વિનેદ છે ૨૦ ૩ મે કીડી પતંગ હરિ માતંગપણું ભજે, રે, કબડી સખે સીયાલ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કહાવતે રે, હવે શુદ્ધ ચંડાલ લ ચે૫ ૪ લખ ચો. રાશી ચઉટે રમતે રંગશું રે, કરી કરી નવ નવ વેશ છે રૂપ કુરૂપ ધની નિદ્રવ્ય સભાગિઓ રે, દુર્ભાગી દરવેશ ૫ ૨૦ : છે ૫ છે દ્રવ્ય ક્ષેત્ર સૂક્ષમને બાદર ભેટશું રે, કાલ ભાવ પણ તેમ છે અનંત અનંતા પુગલ પરાવર્તન કયાં રે, કહ્યું પન્ન વણે એમ છે છે ૬ છે ભાઈ બહિન નારી તાતપણું ભજે રે, માતપિતા હેયે પુત્ર છે તેજ નારી વેરીને વલિ વાલહે રે, એહ સંસારહ સૂત્ર છે ચે૭ | ભવનભાનુ જિન ભાંખ્યાં ચરિત્ર સુણું ઘણું રે, સમજ્યા ચતુર સુજાણ છે કર્મ વિવરવશ મૂકી મેહ વિટંબના રે, મલ્યા મુગતિ જિન ભાણ છે ચેત્ર
છે દેહા છે છે ઈમ ભવ ભવ જે દુખ સહ્યાં, તે જાણે જગનાથ ભય ભંજણ ભાવઠ હરણ, ન મત્યે અવિહડ સાથે છે ૧ તિ કારણ જીવ એકલે, છોડી રાગ ગલપાસ છે સવિ સંસારી જીવશું, ધરિ ચિત ભાવ ઉદાસ છે ૨
છે ઢાલ ચેથી છે છે રાગ ગેડી ! પૂત ન કીજેહે સાધુ વિસાસડો | ચોથી ભાવના ભવિયણ મન ધરે, ચેતન તું એકાકી રેઆ તિમ જાઈશ પરભવ વલી, ઈહાં મૂકી સવિ બાકી રે છે મમ કરો મમતારે સમતા આદરે છે ૧ આણે ચિત્ત વિવેકે રે સ્વાથિયાં
For Private And Personal Use Only