________________
અક૧]
પ્રાકૃત વ્યાકરણ-સંક્ષિપ્ત પરિચય. શું = ચર્સ (a), (ભાગ્યેજ), જેમ કે શાસ્ત્ર, નિર્જન, પળ ને બદલે સળિgs, પાઇ થાય છે.
=ટ્ટ જેમ કે દુર નું વાર થાય છે. શ્વ= ચ, (2), વે, જેમ કે વાક્ય, પૂર્વ ને બદલે , થાય છે.
રા , ઝ, , જેમ કે ના, મણ્ય, અશ્વ, મનસ્થિની ને બદલે લઇ, અંકુ, ચં, મલિ થાય છે.
a = , રમ, ૨, ૪, શ્વ, દમ, થ, ઘ, ચ, , ; જેમ કે , રિમ, શાળા , વિગ્રાન્સ, શ્ય, શુભ, પુષ્ય, વિજ્ઞાન, તરી, ત્રિ, તપસ્વિ ને બદલે રહ્યા, રવિ - સલામ, વિત, અન્ન, તોરણપુરણ, રિલ્સમામિ, તલ્સ, રસ, તવલ્લી થાય છે.
તા. ક–જે સંસ્કૃત શબ્દોમાં ત્રણ વ્યંજને જોડાયેલા હોય છે તેમાંના અર્ધસ્વરને પ્રાકૃત કરતી વખતે, લેપ કરવામાં આવે છે, અને ત્યાર પછી બાકી રહેલા વ્યંજને માટે ઉપયુકત
ર૪ = પરંતુ આવા (અર્ધવર વાળા) જેડાક્ષરની પહેલાં અનુનાસિક વ્યંજન આવ્યું હોય તે બાકી રહેલા જોડાક્ષરોની બાબતમાં સામાન્ય નિયમ લાગી શકે છે માત્ર અનુનાસિક પછી તેઓ બેવડાતા નથી, (વર૦ ૩, ૫૬) જેમ કે વિશ્વ =વિજ્ઞ. [૨ ને # (વર૦ ૩, ૨૮) પ્રમાણે થાય છે.]
ઉપર્યુક્ત નિયમે ઉપરાંત, હાલ કવિના સપ્તશતકની જેમ બીજા પદ્યમાં ઘણું અનિયમિતતા જેવામાં આવે છે, જેમ કે ગ્રહોનું પ્રાકૃતરૂ૫ વરરૂચિએ તેમ તથા તેછોક આપ્યું છે. તેજ પ્રમાણે રમત નું પ્રાકૃત રૂપ પામઢ (કામ), પા. ૧૦૫, તથા સસરા ૭૪), તથા ઇથ૪ (મશ્રિત, પા ૯૦), વિગેરે જેવામાં આવે છે.
વિભાગ ૨, પ્રાકૃત નામે પાંચ જાતના હોઈ શકે: ૧ અકારાંત તથા ગાકારાંત ૨ કારાંત તથા કારાંત, ૩ સકારાત તથા કારાંત, ૪. મૂળરૂપે સકારાંત, ૫ વ્યંજનાત.
છેલ્લા બે વિભાગમાં પડે એવાં નામે ઘણુ ડાં છે. સકારાંત પુલિંગ શબ્દને સર અથવા આ અતવાળા બનાવવામાં આવે છે, જેમ કે પિતા-પિગ ઉપગા-પિઅરે, મસ્ત-મસા, મર્યામા. પ્રથમ તથા દ્વિતીયા બહુવચનમાં, તુતીયા અને પછી એકવચનમાં, તેમજ સપ્તમી બહુવચનમાં, છેવટના ને બદલે ૩ મૂકવામાં આવે છે, અને પછી હકારાંત શની માફક તનાં રૂપે ચાલે છે, જેમ કે મળ-માળા, મર્તુ-મરાને. આવું રૂપ વપરાયેલું પણ જોવામાં આવે છે, જેમ કે મર્ય-મg૪. સંબન્ધદશક નામનું પ્રથમા એકવચન ના અંતવાળું પણ હોય છે, જેમ કે પિતા-વિમા મા-બાગ, અને ત્યાર પછી સકારાંત સ્ત્રીલિંગ નામની માફક તનાં રૂપે ચાલે છે. મર્જ નું સંધનરૂપ મ થાય છે અને તેનું સ્ત્રીલિંગરૂપ મલિની અથવા મહિના થાય છે.
વ્યંજનાં નામોની વિવિધ ગતિ થાય છે. (૧) તેમને અંત્ય વ્યંજન ઉડી જાય છે અને ત્યાર બાદ ઉપર બતાવેલી પહેલી ત્રણ રીતે તેમનાં રૂપ ચાલે છે (નપુંસકલિંગ નામ પુલિંગ બની જાય છે), જેમ કે સર (રા) નું પ્રથમાનું રૂપ છે, જેમ (જર્મન) નું કામ થાય છે અથવા (૨) મૂળ શબ્દને છે કે આ લગાડવામાં આવે છે, જેમ કે શત્ નું નવો શારિર નું ગાલિતા. જે વિભકિતઓના પ્રત્યે વ્યંજનથી શરૂ થતા હોય તેમને માટે સાધારણ રીતે આ નિયમ લાગે છે. આ ઉપરથી જણાશે કે આ યુકિતઓ વાપરવાનું કારણ વ્યંજનથી શરૂ થતા
૧. 4=%, જેમકે શ્વેજ=કાતે ( વર૦ ૮૪૧), જેમાં સત્ ની પછી જ આવે છે.
Aho! Shrutgyanam