________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૩૯
જૈન સાહિત્ય સંશોધક વર્ષ-૦૨ - અંક-૧, ૨
: દ્રવ્ય સહાયક :
કચ્છવાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન ગચ્છનાયક પ.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ના
આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી સૂર્યયશાશ્રીજી તથા સાધ્વીજી શ્રી સિદ્ધપ્રભાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી રૂક્ષ્મણીબેન ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨