________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૩૭
જૈન સાહિત્ય સંશોધક વર્ષ-૦૧ - અંક-૧, ૨
: દ્રવ્ય સહાયક :
અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વ્રજહેમ યશ દીક્ષા મહોત્સવ સમિતિ, રાજકોટ (મુનિ તીર્થહંસવિજયજી મ.સા.ની દીક્ષા નિમિત્તે
જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨