________________
योग शाखम्
III
જ રિક્વરરરરરર
જ્ઞાન-કાન-વારિત્ર રત્નત્ર ન : ૨ ના થાગ તાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીરૂપ છે, આથી આ યોગશાસ્ત્રમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું વર્ણન અને રિા વિસ્તાર છે. યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના ૧૬મા લેકમાં જ્ઞાનનું વર્ણન છે.
यथावस्थिततत्त्वानां सक्षेपाद् विस्तरेण वा.
योऽवबोधस्तमत्राहुः सम्यग्ज्ञान मनीषिणः ॥१॥ યથાવસ્થિત તને સંક્ષેપ કે વિસ્તારથી જે અવધ થવો તેને પંડિતે સમ્યગૂજ્ઞાન કહે છે. fafd g ......પ્રથમ પ્રકાશના સત્તરમા અને અઢારમા કલેકથી દર્શન અને ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે,
પ્રથમ પ્રકાશના ૧૮માં કલેકથી ૪૬મા લોક સુધી ચારિત્રની વ્યાખ્યા પાંચ મહાવ્રતનું સ્વરૂપ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિને પરિચય બતાવી
___ सर्वात्मना यतीन्द्राणामेतश्चारित्रमीरितम्
यतिधर्मानुरक्तानां देशतः स्यादगारिणाम् ॥ સર્વસાવદ્યોગની વિરતિરૂપ આ ચારિત્ર ઉત્તમ મુનિવરેને હેય છે અને યતિધર્મ તરફ અનુરાગવાળા ગૃહસ્થને દેશથી દેશવિરતિ ચારિત્ર હોય છે.
આ દેશવિરતિ ચારિત્રમાં કેવા પ્રકારનો ગૃહસ્થ ધર્માધિકારી બની શકે તે માટે ધર્માધિકારી બનવા માટે માર્ગોનુસારીપણાના ૩૫ ગુણાનું વર્ણન પ્રથમ પ્રકાશમાં ૪૭ થી ૧૬ કલાક સુધીમાં આપી પ્રથમ પ્રકાશ પૂર્ણ કરેલ છે.
આમ ખરી રીતે પ્રથમ પ્રકાશ ગ્રંથની પ્રસ્તાવના સ્વરૂપ છે.
નિરિક