________________
૧૨
પ્રાચીનલેખસંગ્રહ.
(३८) सं० १२६६ वैशाषसु० १४ श्रे० गोसलभार्या-णिश्रेयोर्थ वसुसिंहेन विवं कारितं प्र० पूर्णचंद्रसूरिशिष्यैः श्रीचंद्रसूरिभिः॥
(न्योहमा शतना.)
(36) संवत् १३०३ वर्षे चैत्रवदि ४ सोमदिने श्रीचैत्रगच्छे श्रीभद्रेश्वरसंताने भर्तृपुरीयवत्सश्रे० भीम अर्जुन कडवट श्रे० चूडा पुत्र श्रे० वयजा धांधल पासड उवादिभिः कुटुंबसमेतैः .... प्रतिमा कारिता । प्रति० श्रीजिनेश्वरसूरिशिष्यैः श्रीजिनदेवमूरिभिः॥
(४०) सं० १३०४ जेष्ट (ज्येष्ठ)सुदि के (?) लूणपालो (लेन)का (?) लूणहीगोत्र (त्रेण) श्रीपारस (पार्श्व) नाविबं कारितं प्रतिष्टि (ष्ठि) तं श्रीदेवभद्रमूरिभिः ॥
(४१) ॥६०॥ संवत् १३०५ ज्येष्ट(ठ) शुदि ११ सोमे प्राग्वाटज्ञातीय ठ० सांगाभार्या ठ० सलषणदेव्या श्रीरोहिणीबिंब कारितं॥ ६ छ ॥ ३ ॥ छ । प्रतिष्टि(ष्ठि)तं श्रीरत्नप्रभसूरिभिः ।।
(૩૮) ઉદેપુરના ગેડીના ભંડારની ધાતુમૂર્તિ ઉપરના લેખ. (૩૯) કરેડાના મંદિરની ભમતીની ઓરડીમાંની મૂર્તિ ઉપરનો લેખ. આ ગામ ચિત્તડથી ઉદેપુર આવતાં રસ્તામાં આવે છે. અને તે કરેડા પાર્શ્વનાથ ના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. (૪૦) રાણકપુરના મંદિરમાં ભાંયરમાંની ધાતુની મૂર્તિ ઉપરનો લેખ. (४१) सोडा (माया-प्रांताr साधन) ना भरिमा मे
પાષાણની મૂર્તિ છે. બે બાજાએ શ્રાવક-શ્રાવિકાની હાની મૂર્તિ છે. મધ્યમાં ભગવાનની મૂર્તિ છે. પરિકર પણ છે. અને હેની નીચેને આ લેખ છે.