________________
સામા અને માતા અમલાદેવીના કલ્યાણ નિમિત્ત....વેધાલાચાર્ય શ્રીરત્નચંદ્રસૂરિએ એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.]
[ ૪૧ ] સં. ૨૮૦ વૈરારંવ 4. કરો • • • • • • • વાજ્ઞાતિય . मालूकेन पितृ आल्हाकस्य मातुः श्रेयसे श्रीपार्श्वनाथबिंब कारिता प्रतिष्टितं श्रीमलधारीगच्छे श्रीश्रीतिलकसूरिभिः ।।
સં. ૧૩૮૦ના વૈશાખ વદિ અને ગુરુવારે...વાલજ્ઞાતીય સા. માલૂએ તેમના પિતા આલ્હાક અને માતાના કલ્યાણનિમિત્તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીમાલધારીગચ્છના શ્રાતિલકપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ] संवत् १३८ १ व । वैशाख वदि १ · · · श्रीमालजातीय पितृ સTRપાત્ર માતૃ • • • • વિશ્રેયોથે કુ. • • • • • - વિ રિત श्रीपूर्णिमापक्षे श्रीरत्नसागरसूरीणामुपदेशेन । श्रीः ॥
સં. ૧૭૮૧ના વૈશાખ વદિ ૧ના રોજ શ્રીમાલના પિતા સીંગાર પાલ અને માતા...દેવીના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર પ્રતિમા ભરાવી અને તેની પૂર્ણિમા પક્ષના શ્રીરતનસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ટા કરાવી.
૪૯. ભાની પિગમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતાથ પર લેખ.
૫૦. ભેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભવના મંદિરમાં ધાતુની એકલતીર્થ પર લેખ
૧૮ ]
"Aho Shrut Gyanam"