________________
[ ૧૧ ], सं. १३८७ वर्षे ज्येष्ट शुदि १३ सोमे श्रे. भीम भा. कपूरदे पु. सहजपालेन भा. कडूसहितेन श्रीआदिनाथबिंब का. प्र. श्रीविजयभद्रसूरिभिः ॥
સં. ૧૩૮૭ના જેઠ સુદિ ૧૩ ને સોમવારે શ્રેષ્ઠી ભીમ, તેમની ભાર્યા કપૂરદે, તેમના પુત્ર સહજપાલે પત્ની કડૂની સાથે શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીવિજયભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ પર संवत् १३८८ वर्षे ज्येष्ट सुदि १० • • • • • • श्रीमालज्ञातीय છે. • • • • • • • • • • • શ્રીમહિનાથäિ પિતા પ્રતિષ્ટિત • • • • સૂરિમઃ |
સં. ૧૩૮૮ના જેઠ સુદિ ૧૦ના રોજ શ્રીમાલજ્ઞાતીય શ્રેછી..... શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની......પ્રતિષ્ઠા કરી.
सं. १३९९ माघ शुदि . . . . . - मातृश्रेयो) श्रीशांतिनाथबिंब રિત પ્રષ્ટિ() • • • • • સૂરિરી)ળીમુપોન .
સં. ૧૩૯૯ના માહ સુદિમાં...........માતાના કલ્યાણ નિમિત્તે શ્રી શાંતિનાથની પ્રતિમા ભરાવી અને તેની......સુરના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
પી, મેયર શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ.ના દેરાસરમાં ધાતુની એકલતાથ પર લેખ.
પર. મેયરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામી ભ૦ના દેરાસરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૫૩. ગેડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથ ભગ્ના દેરાસરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
[ ૧૯
"Aho Shrut Gyanam"