________________
[ ૩૭ ]. सं. १३१६ माघ व. २ सोमे श्रीमालअडईआगोत्रे पितामही मोहण · · · श्रीशांतिनाथः कारितः प्र. थारापद्रीय श्रीसर्वदेवसूरिमिः ।।
સં. ૧૩૧૬ના મહા વદિ ૨ ને સોમવારે શ્રીમાળી અડઈયાગોત્રીય પિતા મહીમેહણ.........શ્રી શાંતિનાથની પ્રતિમા ભરાવી અને તેની થારાપદ્રીય શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ] सं. १३१८ वर्षे ज्येस्ट(ठ) शुदि १३ गुरावध्ये (2)ह महेसुरग्राम वास्तव्य आभू सुत व्य. गुणपाल तस्य सुत व्य. सहजावा . . . . . . પિતુઃ શ્રેયોથે શ્રીજીના વિવું • • • • •
સં. ૧૩૧૮ના જેઠ સુદિ ૧૩ ને ગુરુવારે વર્તમાનમાં મહેસરગામના રહીશ શ્રેષ્ઠી આભૂ, તેમના પુત્ર વ્ય૦ ગુણપાલ, તેમના પુત્ર વ્ય સહજાએ...પિતાના કલ્યાણ નિમિતે શ્રી અજિતનાથની પ્રતિમા ભરાવી...
[ રૂ૫ ] सं. १३२१ वर्षे श्रावण वदि १३ गुरावध्ये(छह श्रीपत्तनवास्तव्य શ્રીશ્રીમજ્ઞાતીય ટ. સદ્નઈ સુત 2. • • • શ્રેયર્થ • • • •
સં. ૧૩૨૧ના શ્રાવણ વદિ ૧૩ ને ગુરુવારે વર્તમાનમાં શ્રી પાટણના રહીશ શ્રીમાલીજ્ઞાતીય આગના પુત્ર ઠ૦..ના કલ્યાણ નિમિત્તે.....
૩૭. ભાની પળમાં આવેલા મોટા શ્રીચંતિનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૩૮. બાળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરના મેયરમાં આપણી ડાબી બાજુના કાઉસગિયાની ગાદી પરને લેખ,
૩૯. તંળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં આપણી જમણી બાજુના આરસના કાઉસગિયા પરને લેખ. ૧૪ ]
"Aho Shrut Gyanam"