________________
[ ૨૮ ]. संवत् १२८६ वर्षे चैत्र सुदि १२ बुधे श्रीदेवानंदितगच्छे श्रे० आषाकेन आत्मश्रेयो) पाष(पार्श्व) कारितं ।।
સં. ૧૨૮૬ના ચૈત્ર સુદિ ૧૨ ને બુધવારે શ્રીદેવાન દિગચ્છના શ્રેણી આવકે પોતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી.
[ 2 ] संवत् १२९२ वर्षे ग्रहवल पुनचंद्रपुत्र पारस तत्पुत्री देव्याः आत्मश्रेयोऽर्थ श्रीमहावीरबिंब कारितं . . . . . . श्रीदेवप्रभसूरिभिः ।।
સ ૧૨૯૨માં શ્રેષો પ્રબલ પુનચંદ્રના પુત્ર પારસે, તેની પુત્રી દેવીના આત્મકલ્યાણ નિમિત્તે શ્રી મહાવીરભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીદેવપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરાવી.
[ રે ] . ૨૨૩૪ વર્ષ જોઈ • • • • • • • • • • • •ારિd. • • • • • • પ્રતિષ્ટિતું .
સં. ૧૨૯૪ના જે.....વહ..(એકલતીર્થો પ્રતિમા ) ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરાવી.
૨૮. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતાથ પરનો લેખ
- ૨૯. બંબાવાળી શેરીમાં આવેલા સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની તિથિ પર લેખ.
૩૦. કડવામતીની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતાથ પર લેખ.
[ ૧૧
"Aho Shrut Gyanam"