________________
[ ૨૪ ] सं. १२५८ माघ वदि १० श्रीसरवालगच्छे वासुअलेनजि(जन) नी माढा श्रेयो) प्री(प्रोतमां(मा) कारिता
સં. ૧૨૫૮ના માહ વદિ ૧૦ના રોજ શ્રી સરવાલગચ્છના શ્રેષ્ઠી વાસુઅલ માતા માઢાના કલ્યાણનિમિત્તે (પંચતીથ) પ્રતિમા ભરાવી.
[ પ ] સંવત ૨૨૬૩ વર્ષ • • • • • • • • • વારિતા | સં. ૧ર૬ માં.....(એકલતીર્થી પ્રતિમા) ભરાવી.
૨૬ ] સંવત ૨૨૭૦ વર્ષ • • • • • છે. ઉંમાં સુર વાસીદ શ્રેય मातृजा · · · · श्रीपार्श्वनाथबिंब कारापितं प्रतिष्टितं श्रीदेवेन्द्रसूरिमिः ।
સં. ૧૨૭૦માં શ્રેષ્ઠી ઊંભાના પુત્ર શ્રેણી ધણસીહના કલ્યાણ નિમિત માતા જા..એ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ]. संवत् १२८५ ज्येष्ठवदि श्रीवायरियगच्छे સં૧૨૮૫ના જેઠ વદમાં શ્રીવાયરિયગચ્છમાં...
૨૪ દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણપાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૨૫. બંબાવાળી શેરીમાં શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એલતથી પર લેખ.
૨૬. ખજૂરી શેરીમાં આવેલા નાના શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં ધાતુની ત્રણતાથી પર લેખ.
૨૭ ભાની પળમાં આવેલા મેટા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીર્થ પરનો લેખ. ૧૦ ].
"Aho Shrut Gyanam"