________________
સ
तीर्थी का ० श्री पू० श्री मुनितिलकसूरीणामु० प्र० श्रीसूरिभिः ॥
[ ૪૭૮ ]
सुत सामा तेन श्रीअजितनाथ प्र० पंच
"
સ'.............ના પુત્ર સામાએ શ્રીજિતનાથ ભગવાનની પંચતાથી' ભરાવી અને તેની શ્રીપૂર્ણિમાગચ્છના શ્રીમુનિતિલકસૂરિના ઉપદેશથી શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
...
[ ૪૭૨ ]
.
सवत् वैशाष शु० ६ शुक्रे श्रीश्रीमालज्ञा ० व्य ० वइया મામી મુખ્યુ હવે મા સુાપ્તિળૌ . . . . પિતૃમાતૃ નિમિત્તે आत्मश्रे० श्रीआदिनाथबि० का० प्र० नागेन्द्रग० श्री गुणदेवસૂરિમિઃ । ચિરાવનારે 10
સ.......ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્યવઈયા, તેમની ભાર્યો ભલી, તેમના પુત્ર વ્ય॰ હદે, તેમની ભાર્યા સુદ્ધાસિણી.. [એ પિતા-માતાના કલ્યાણ નિમિત્તે અને આત્મશ્રય માટે શ્રીદિનાચ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની નાગેન્દ્રગચ્છના શ્રીગુણદેવસૂરિએ થિરાદ્ર (થરાદ) નગરમાં પ્રતિષ્ઠા કરી.
૪૭૮. ગાડીછની ખડકીમાં આવેલા શ્રીગોડીપાશ્વનાથના મંદિરમાંની ધાતુની પંચતીથી પરના લેખ.
૪૭૯. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મદિરમાંની ધાતુની પચતીથી પરના લેખ.
૨૪ ]
"Aho Shrut Gyanam"