________________
कणसी तत् भार्या हीरबाई तत्पुत्र सेठ केशवजी तत्भार्या पाचाबाई तत्पुत्र नरसीभाई नामना श्रीबिंबं सजी भरावीतं अंजनसलाका करावीतं ।
સ. ૧૯૨૧ શાર્ક ૧૯૬૨માં શુભકારી માહ માસની સુદ ૭ તે ગુરુવારે શ્રીઅચલગચ્છીય પૂજ્ય ભટ્ટારક શ્રીરત્નસાગરસૂરીશ્વરના ઉપદેશથી શ્રીદેશના કોઠારા નગરના ઓશવાલજ્ઞાતીય લગ્ન શાખામાં સાંધીમેાતાગેાત્રીય સા ના. મૂસી, તેમની ભાર્યાં હોરબાઈ, તેમના પુત્ર. શેઠ કેશવજી, તેમનો ભાર્યા પાચાખાઈ, તેમના પુત્ર નામે નરસીભાઇ એ શ્રબિંબ સગ્રેજી)ભરાવ્યું અને અંજનશલાકા કરાવી. [ ૪૭૨ ]
॥ संवत् १९२१ना माहा शुदि ७ गुरुवासरे दोसी हकमचंद कसलचंदे स्व आत्मार्थे श्रीशांतिनाथजिनबिंबं कारापितं सकलसंघेन પ્રતિષ્ઠિત શ્રી | શ્રી ||
સ. ૧૯૨૧ના મહા સુદિ છ ને ગુરુવારે દેશી હુકમચંદ ફસલ પેાતાના આત્માથે શ્રીશાંતિનાથ જિનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસકલસ થૈ પ્રતિષ્ઠા કરાવી.
[ ૪ ૢ ]
॥ संवत् १९२१ व । माहासुदि ७ गुरुवासरे दोसि दलछाचंद मायाचंद तस्य भार्या बाई खुशाली स्वआत्मार्थे श्रीमुनिसुव्रतजिनबिंबं कारापितं सकलसंघेन प्रतिष्टितं ।
૪૭૨. દેસાઈવાડામાં આવેલા શ્રીકલ્યાણ પાર્શ્વનાથ ભ૦ના મંદિર માંની ધાતુની ચોવીસી પરને લેખ
૪૭૩, અખી ડેસીની પોળમાં આવેલા નાના શ્રીચિંતામણિપાર્શ્વનાથના મંદિરમાંની ધાતુની ચેાવીસી પરના લેખ.
* શુક્ર સત્ત ખાટા જાય છે. વસ્તુત: સાર્ક ૧૭૮૬ જોઈએ.
"Aho Shrut Gyanam"
[ ૨૧૧