________________
સં. ૧૯૦૭ના શ્રાવણ માસની સુદિ ૧૦ ને બુધવારે પુણ્યને માટે...........તપાગીય ગણી રૂપવિજયજીએ [ પગલાં જેડી] કરાવી અને રાધનપુરનગરમાં પ્રતિષ્ઠિત કરી.
[ ૪૦૦ ] संवत् १९१६ना वर्षे शाके १७८२ना वैशाख सुदि ४ उपरांत ५ वार बुधे श्रीकल्याण पार्श्वनाथजी प्रासादबिबं प्रतिष्ठा श्रीराधनपुर दोसी हकमचंद फसलचंद भार्या बाई जतन तस्य सुत सुरजमल्ल तथा गुलाबचंद कारापितं श्रीजैनप्रसादात् ।
સં. ૧૯૧૬ના શાકે ૧૭૮૨ના વૈશાખ સુદિ ૪ ઉપરાંત એને બુધવારે શ્રીક્રયાણ પાર્શ્વનાથ પ્રાસાદના બિંબની પ્રતિષ્ઠા શ્રીરાધનપુરના દેસી હકમચંદ કલચંદની ભાર્યા બાઈ જતન, તેમના પુત્ર સુરજમલ અને ગુલાબચંદે જેનેની કૃપાથી કરાવી.
[ ૪૭૧ ] . ॥ संवत् १९२१ वर्षे शाके १७६२* प्रवर्त्तमाने शुभकारि माघमासे शुकपक्षे ७ सप्तम्यां तिथौ श्रीगुरुवासरे श्रीमदंचलगच्छे । पूज्य भट्टारक श्रीरत्नसागरसूरि(रौ)श्वराणामुपदेशात् श्रीकच्छदेशे कोठारानगरे श्री ओशवंशे लग्नशाषायां मांघी (धी ? थी?) मोतागोत्रे सा ना०
૪૭૦. દેસાઈવાડામાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથના મંદિરમાં મૂઢ નાની ગાદી પરનો લેખ.
૪૭૧. ભાની પિાળમાં આવેલા શ્રીધર્મનાથ ભાના મંદિરમાંની ધાતુની ચાવીસી પર લેખ.
* शाक संवत अशुद्ध जणाय छे शाके १७८६ जोइये.
૨૧૦ ]
"Aho Shrut Gyanam"