________________
[ ૬૭ ] संवत् १९०३ शाके १७६७ प्रवर्त्तमाने माघमासे कृष्णपक्षे भृगौ श्रीअमदावादवास्तव्य ओसवाल दोसी हरखचंद तत्पुत्र कसलचंद श्रेयोथै श्रीपार्श्वनाथजी बिंब कारापितं श्रीशान्तिसागरसूरिभिः प्रतिष्टितं ॥
સં. ૧૯૦૩ શાકે ૧૭૬ છના માહ માસના અંધારિયા પક્ષમાં ગુસ્વારે શ્રી અમદાવાદના રહેવાસી ઓરાવાલજ્ઞાતીય દેશી હરખચંદે તેમના પુત્ર કસલચંદના કલ્યાણ નિમિતે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૬૮ ] સં. ૨૦૩ મદ્ વવી છે જે રાધનપુરવીરતચ્ચ . . . . . कारापित प्र०
સં. ૧૯૦૩ના મહા વદિ ૫ ને શુક્રવારે રાધનપુરના રહેવાસી ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી.
संवत् १९०७ ना वरषे मासोत्तममासे० . . . . शुक्ल पक्षे १० યુધવારે પુન્યાર્ચ . . . . . . . . જળપવિત્રયની પ્રીત છે कारापितं श्रीराधनपुरनगरे प्रतिष्टितं श्री
૪૬૭. દેસાઈવાડામાં આવેલા શ્રીક૯યાણ પાર્શ્વનાથના મંદિરમાં મૂહ નાની ગાદી પરને લેખ.
૪૬૮. ભેયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૬૯. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાનાથના મંદિરની મેડી ઉપર પગલાંની જેડ ઉપરને લેખ.
[ ૨૦૦
"Aho Shrut Gyanam"
૧૪