________________
સં. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે સાગરગચ્છના શ્રીમાલજ્ઞાતીય લઘુશાખીય શા.મેહન, તેમની ભાર્યા રૂખમણિ, તેમના પુત્ર શા. રાઘવજી, તેમની ભાયી શ્રીદેવી, તેમના પુત્ર શા. જેસંગે પિતાના કલ્યાણ માટે શ્રીસિદ્ધચક્ર-યંત્ર કરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીસુખસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૨૬ ]. ॥ सं। १८२८ फा० शुदि २ शुक्रे सागरगच्छे मणीआर જીવાયુ . . . . . . શ્રેય ૦ મે નિર્વિવું જરિત ઇ . માં श्रीशांतिसागरसूरिभिः
[अभिनंदननाथबिंब कारितं प्रतिष्टिंत श्रीसंघेन || श्रीः ॥
સ. ૧૮૨૮ ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે સાગરગરના મણીઆર જીવા, તેમના પુત્ર.........ના કલ્યાણ નિમિત્તે જિનબિંબ ભરાયું અને તેની ભટ્ટારક શ્રી શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
| શ્રીઅભિનં 3 દન નાથનું બિંબ ભરાવ્યું અને શ્રી પ્રતિષ્ઠા કરી.
1 હું ! ૨૮૨૮ વર ! થે યુતિ ૩ શ્રીસારછે . . . . . . . . શ્રેયાર્થે શ્રીમવિનિર્વિવ , પ્રમાં શ્રીપુષ્યसागरसूरिभिः
સં. ૧૮૨૮ના જેઠ સુદિ ૩ના સાગરગચ્છના.......... પોતાના કલ્યાણ નિમિત્તે શ્રી મહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રી પુણ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૨૯. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવન મેટા મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૪૩૦, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલતીથી પરને લેખ.
[ ૧૯૫
"Aho Shrut Gyanam"