________________
[ ૪૦૭ ]
संवत् १७७४ माघसित १३ खौ सा० पामी जवाकेन श्री पार्श्वनाथबिंबं कारितं प्र० श्रीलक्ष्मीसागर [ सूरिभिः ]
સ. ૧૭૭૪ - માહ સુદ ૧૩ ને રવિવારે શા॰ પામી જવાએ શ્રીપાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૮ ]
સેં. ૨૦૭૪ મા, ૨૨ રૌ સા. વીમાનીવા માત્મત્રે પાર્શ્વनाथबिंबं .
સ. ૧૭૭૪ના માહ [દિ] ૧૩ ને રવિવારે શા. ખીમા[તથા જીવાએ પેાતાના કલ્યાણ નિમિત્તે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું......
[ ૪૦૬ ]
स्रं १७७४ वर्षे मा. १३ रवौ सा०
•
पार्श्वनाथबिंब.
તું !
સ. ૧૭૭૪ ના માહ [ સુદિ] ૧૩ ને રવિવારે .......... શ્રોપાશ્વનાથનું બિંબ ભરાવ્યું.
૪૦૭. અંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાય ભના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
૪૦૮, બખવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભા મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ,
"Aho Shrut Gyanam"
૪૦૯. ખાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ ભના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરના લેખ.
[ ૧૮૭