________________
श्रीशांतिनाथबिंबं कारितं प्र. श्रीकोक ( कुकु )दाचार्य संताने श्रीसिद्धભૂમિ: || સુર્ય મવતુ ||
****
સ. ૧૬૮૦ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે ઉપકેન્નાતીય, થરી ગાત્રીય જા, હુલણા, રાષ્ટ્રા. ...... પોતાના કલ્યાણુ માટે શ્રીશાંતિનાથનુ બિબ ભરાવ્યું અને તેની શ્રી કુંદાચાય સંતાનીય શ્રીસિદ્ધસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ ]
सं. १६८३ वै. शु. ७ राधनपुर वास्तव्य श्रीमाली ज्ञा. बृहत् शाषीय दो. जोधीरी बा. माणदे सुत दो. नानजी नाम्ना श्रीश्रेयांस बिंब कारितं प्रतिष्टितं च तपागच्छे भ० श्रीविजयदेवसूरिभिः श्रीसांतलपुरનરે ।
સ. ૧૬૮૭ના વૈશાખ સુદિ ૭ [ ના શજ ] રાધનપુર રહેવાસી શ્રીમાલીજ્ઞાતીય, બૃહત્ જ્ઞાખીય, દે. જોધીરી, બા. ( ભાર્યા ? ) માÈ, તેમના પુત્ર નામે કે. નાનજીએ શ્રીશ્રેયાંસનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભ. શ્રીવિજયદેવસૂરિએ સાંતલપુર નગરમાં પ્રતિષ્ઠા કરી. [ ૨૭ ]
...
॥ સં. ૧૬૮૨ નૈ. યુ . . . . . લેવત્ત વિવ . . . .
....
....
श्रीविमल
સ૦ ૧૬૮૩ ના જેફ સુદિ ૩...... દેવદત્ત....શ્રીવિમલનાથ ભગવાનનું બિંબ
૩૭૬. ભોંયરા શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામીના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
૩૭૭. મેયરા શેરીમાં આવેલા શ્રીઅજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એલમૂર્તિ પરના લેખ.
[ ૧૯૫