________________
युतेन वीपाकेन आत्मश्रेयोर्थ श्रेयांसनाथ चतुर्विंशतिपट्टः कारितः प्रतिष्टितः श्रीआगमगच्छे श्रीमुनिरत्नसूरि तत्पट्टे श्रीआणंदरत्नसूरिभिः महिसाणावास्तव्यः स्वपुत्रस्य सुखंकारको भवतु ।
સં. ૧૫૮૩ ના જેઠ સુદિ ૮ ને શુક્રવારે મહેસાણાના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય મંત્રી કમા, તેમની ભાર્યા વઈજી, તેમના પુત્રો વિપા, નાકર, પાસા, વીપાની ભાર્યા પુરી, તેમના પુત્ર નાથા વગેરે કુટુંબની સાથે વીપાએ પિતાના કલ્યાણ માટે શ્રી શ્રેયાંસનાથને ચોવીશીને પદ ભરાવ્યું અને તેની આગમગચ્છીય શ્રીમુનિરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી તે પિતાના પુત્રને સુખકારક થાઓ.
[ રૂ૪૩ ] સંવત ૧૮૫ વર્ષે વૈરાણ • • • • • • શ્રીશ્રીનાજ્ઞાતીય मं० . . . . . . . अमरा सुत मं० धम्मा भा० तमादे पुण्यार्थं શ્રીરામનાથવિત્ર શરિત ૪૦ • • • • • • • • • • • • •
સં. ૧૫૮૫ના વૈશાખ સુદ.........શ્રીશ્રી માલજ્ઞાતીય મંત્રી.... અમરા, તેમના પુત્ર મં. ધમ્મા, તેમની ભાર્યા તમાદેના પુણ્યાર્થે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની અંચલગચ્છના............... પ્રતિષ્ઠા કરી.
[ રે ૪૪ 3 ॥संवत् १५८७ वर्षे वैशाष बदि ७ दिने सोमे श्रीश्रीमालज्ञातीय दो० रेहिया भार्या चंपाई पुत्र दो० सेषा भार्या कमलाई पुत्र दो०
૩૪૩. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથના નાના મંદિરમાંની ધાતુની નાની પંચતીથ પર લેખ.
૩૪૪. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથના મેટા મંદિરમની ધાતુની પંચતીથી પરનો લેખ. ૧૬૦ ]
"Aho Shrut Gyanam"